________________
શ્રી હીરવિજયસૂરિરાસ
રાજવિજય પછે આવ્યા ત્યાંર્દિ, અમદાવાદમાં ગુરુ છે જ્યાંહિં;
કોઈ ન બોલે ઊભા થઈ રહે, શ્રાવક બકોર તવ એહવું કહે. ૩૮૫ આવો મારો ઉપાશરો જ્યાંહિં, તુસ્રો ઊતરો રિખિજી તેહ માંહિં; શ્રાવક અો તુહ્મારા સહુ, તુહ્મને માનસ્યે જગમાં બહુ. ૩૮૬ રાજવિજય તવ અલગા રહે, હીરકીર્તિ જગમાં મહમહે;
વિહાર કરત જોટાણું જાય, જિણદાસ રિખિ મિલ્યા તિણિ ઠાય.૩૮૭ લંકામત તિણે મૂક્યો સહી, હીરને પાય નમ્યો ગહગહિ;
સુમતિવિજય દીધો તસ નામ, અડત્રીસહ ઉવઝાએં તામ. ૩૮૮ વિજયદાનસૂરિ વડલી માંહિં, દેવાંગત સૂરિ હુએ ત્યાં;િ સર્વ ભળાવ્યું હીરને હાથ, વાધી હીર તણી વિખ્યાત. આચારજ પદ વરષાં બાર, પછે ભટ્ટા૨ક હુઓ સાર;
૩૮૯
૩૯૧
દિનદિન ગચ્છ વાધતો જાય, અન્યગચ્છી આવી નમે પાય. વિચરે દેશ નાગપુર જ્યાંહિં, આવ્યા હીર ત્રંબાવતી માંહિં; મેનાં શ્રાવિકા પહિરે માળ, ઇગ્યારસેં મ્હોર ખર્ચે તત્કાળ. સબળ દાન બીજાં પણ થયાં, એક જીભે નવિ જાએ કહ્યાં; અનુક્રમેં વળી કરિ વિહાર, અમદાવાદ આવ્યા એક વાર. ઠામ ઠામના સંઘ આવેહ, હીર તણા પદ પૂજે તેહ; મુદ્રા ઓગણત્રીસ હજાર, હવું પૂછ્યું તેણીવાર. અનુકરમેં વળી કરે વિહાર, ગામ નગર પુર જુએ અપાર; ફરતા આવે ત્રંબાવતી માંહિ, સબલું ધન ખરચાણું ત્યાંહિ. રતનપાળ દોસી શ્રીમાળ, ઠકાં શ્રાવિકા અતિ સુકમાળ;
રામજી પુત્ર ઘર તેને જુઓ, ત્રણ્ય વર્ષનો તે પણ હુઓ. વિષમ રોગ હુઓ તસ અતી, વંદાવા તેડ્યો હીરયતી;
૩૯૬
દિયે દેશના મિલ્યા નર બહુ, પછે સાધુ બોલ્યા તે સહુ. જો એ રામજી જીવતો રહે, દેશ્યો હીરને મન થિર રહે ? કુમરનો ભાવ હુણ્યે જો સહી, તો અમે દેશ્ય તુમ ગહગહી. કરી કોલ ને પાછા વળે, દિન દિન રોગ કુમરનો ટળે;
આઠ વર્ષનો સુત જવ થાય, ફરતા હીર આવ્યા તિક્ષ્ણ ઠામ. માગ્યો રામજી જેણિવાર, કરી રીસ ઉઠ્યો પરિવાર; અજા બહિનિ તે કરે ક્લેશ, માત પિતા નવ દીએ આદેશ.
૩૯૦
૩૯૨
૩૯૩
૩૯૪
૩૯૫
૩૯૭
૩૯૮
૩૯૯
૪૯
પા. ૩૮૫.૧ બેઠા (છે’ને સ્થાને) ૩૮૯.૧ દેવ ગતિ ૩૯૧.૧ દેશ નગર પુર બાહિં ૩૯૧.૨ મુદ્રા દાન ૩૯૨.૧ પુણ્ય (પણ'ને સ્થાને) ૩૯૩.૧ હીર ગુરુનેં નર ૩૯૬.૨ સોઈ (સાધુ’ને સ્થાને)