________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૦૧
(ચોપાઈ) પાસત્યાદિક લખ્યણ એહ, એષણા દોષ ન ટાલે જેહ;
ધાત્રી દોષને મુનિ આદરે, વાર વાર વિગેરે વાવરે. ૨૬૨૨ નવિ ટાળે સય્યાતરપિંડ, ચાલે મુનિવર વારીપત્રખંડ;
સબળી વસ્ત વળી વાવરે, સુર પ્રમાણે ભોજન કરે. ૨૬૨૩ લોચ ન કરાવ્યું રંક જ હતો, ઉઘાડે દીલું લાજતો;
મહિલ ધૂયે વાણહી ધરે કટો, કારણ વિના કટિ બાંધે પટો. ૨૦૨૪ દેશ ગામ કુલ પીઢ મન ધરે, ફલગ વિષે પ્રતિબંધહ કરે;
પરઘરિ વારે વારે જાય, ચારિત્રગુણ ઠાળો કહેવાય. ૨૬૨૫ વિહરે સોય સકંચન જોય, જાજું નીર કુછીલી ધોય;
કેશ રોમ નખ મુખના દંત, સોય સમારે વળી અત્યંત. ૨૬૨૬ લખું વિત તણો તે ધણી, ગચ્છભેદ કરે નિરગુણી;
ખેત્રા અતીત મુનિ વાવરે, કાલ અતીત વાવરતો ફરે. ૨૯૨૭ મુંઢ હતો મુખ્ય કઈ લવે, રત્નાદિક ગુરુનિ પ્રાભવે;
અવર્ણવાદ બોલે પર તણા, એ ગતશીલમુનિ અવગુણ ઘણા. ૨૬૨૮ વિદ્યામંત્ર યોગ અનુસરે, સુતિકર્મ ચિગચ્છા કરે;
જીવનકાજે મુનિ અક્ષર લખે, રાચે બહુ પરિગ્રહનિ વિષે. ૨૬૨૯ કાર્ય પખિ જાવા મુંતો, મુનિ મૂરખ દિવસે સુઅતો; અજ્જાનું વિહિયું લેતો, સ્ત્રીશઠા ઉપર ખેલતો.
૨૬૩૦ બેસે પુંછણા વિના ગમાર, રૂપ અને બલ અરર્થે આહાર; - અઠમ નહિ સંવછરી તણો, ચોમાસે છઠ પાખે ગણો. ૨૬૩૧ શાતા બહુલ માટિ નર સુણો, ચોથ ન કરતો પાખી તણો;
માસકલ્પ કરતો નવિ કરે, તે મુનિ પાસFામ્યાં શિરે. ૨૬૩૨ દેખાડે ઉગ્રહ વૈરાગ, ઢાંકે જિનનો સુધો માગ;
શાતાગારવ રહે તેણે ઠાણ, જેણે ખેત્રે હોય સંયમ હાણ. ૨૬૩૩ વિજયચંદ કહે નહિ પ્રતિકાર, જ્ઞાન દરસણ ને ચારિત્ર સાર;
તેવા કારણે એક થલ રહે, પાપ પાછીલા નાસે દહે. * ર૬૩૪ ક્રોધ માન માયા ને લોભ, જીપે પરિસહથી નહિ ક્ષોભ;
ધીર પુરુષ વૃદ્ધ એક થળે રહ્યો, ચિરકાલ કર્મ એપવતો કહ્યો.૨૬૩૫
પા. ૨૬૨૫.૨ વાલો (ઠાળોને સ્થાને) ૨૬૩૨.૨ સરે ટિ. ૨૬૨૨.૧ લખ્યણ = લક્ષણ ર૬૨૮.૧ પ્રાભવે = પરાભવ કરે ૨૬૨૯.૧ ચિગચ્છા =
ચિકિત્સા ૨૬૩૦.૨ અજ્જા = સાધ્વીજી ૨૬૩૫.૨ કર્મ એપવતો = કર્મનો ક્ષય કરતો.