________________
૩૦ર
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ગs
,
પંચ સુમતિ ને ત્રિય ગુપતિ સમી, તપ ચારિત્ર વિશે ઉદ્યમી;
એહેવાં એક થળે વરસની સહે, વસે સંયમ આરાધક કહે. ૨૬૩૬ તેણે કારણે નર સમજો એહ, સર્વ કરવું કહીઉં જેહ;
સર્વ નિષેધ કર્યું ભગવંત, સિદ્ધાંત નહિ કહ્યું એકાંત ! ૨૬૩૭ શ્યા માટે તે સુણી પ્રકાર, લાભ છેહનો કરે વિચાર;
નફો હોય જિમ કરતાં સાર, જિમ વાણિગ વ્યાપાર વિચાર ! ૨૬૩૮ દેવેન્દ્રસૂરિ કહે સુણ યતિ ! ધર્મ માંહિ કાંઈ કપટ જ નથી;
માયાવચન કા બોલો તભે, નવી પ્રરૂપણા સાંભલી અભે. ૨૬૩૯ નવા બોલ કેતા આદરો, વિગય તણો નિત્ય લેવું કરો;
ગીતારથની ભગતિ કીજે, એક ગાંઠડી વરહ દીજે. ૨૬૪૦ ધોવું સદા ફલ શાક અપાર, લીજે સાધવી ત્યારે આહાર; દુવિહારે કીજે પચખાણ, શ્રાવક પડિકમણું પરિમાણ.
૨૬૪૧ અતિસંવિભાગ તણો દિન યદા, ગીતારથ વહિરણિ જાયે તદા;
એક નવી જ કરિ જો કોય, નીવીઆનું કહ્યું તસ જોય. ૨૬૪૨ ઈત્યાદિક બહુ બોલ આદરો, ગીતારથ તથઈ)નેં હાથે કરો;
જગચંદ્રસૂરિ જતિ પોસાલ, તેણે રહ્યો તે સદાયે કાળ. ૨૬૪૩ વિજયચંદ તવ બોલ્યો ધસ્યો, ઉપદેશમાલા ભણ્યા તુલ્બ હસ્યો;
તીર્થકર તો કબી એક હોય, ગુરુની ભગતિ કરો સહુ કોય. ર૬૪૪ જિનદેવે આચારજ લહ્યા, મારગ દેખાડી મુગતિ વહ્યા;
તે માટે આચારજ સાર, સીદ વદો તુલ્મ કરો વિચાર ! ૨૬૪૫ દેવેન્દ્રસૂરિ(ની) સામો જવ થાય, પાછા વળે રૂષિ તેણે ઠાય;
વસતિ વાણિયે એકિ દીધ, તિહાં આવી ઊતરવું કીધ. ૨૬૪૬ શીલવંત પંડિતમાં સીરે, ચાર વેદનો નિર્ણય કરે;
ઈમ જાણી જન વંદન જાય, “લોઢી પોસાલ' લોકહાં થાય. ૨૬૪૭ વચન જ્ઞાન સૂધી આચાર, દેખી મળે નર બહુઅ હજાર;
વસ્તુપાલસ્ય માનવ ઘણા, અઢાર સયાંહ્યું કે વાંદણા. ૨૬૪૮ જસ મહિમા વાધ્યો જગમાંહિ, દિન દિન દોલત વાધી ત્યાંહિ;
લોઢી પોસાલ'ની મોટી થઈ, ગુરુ વિહાર કર્યો તિહાં સહી. ૨૬૪૯ પાલ્હાપુરમાં આવ્યા જસિં, એક થળે ધ્યાને બેઠા તસિ;
પાલ્ડણપુર વિહારે પછી આવીઓ, વિરધવલને તિહાં થાપીઓ. ૨૬૫૦ કુંકમવૃષ્ટિ હુઈ તિહાં સહી, ધન ખરચે સંઘ તિહાં ગહિગહી;
સંવત તેર ત્રેવીસો યદા, આચાર્યપદ આપ્યું તે તદા. ૨૬૫૧ પા. ૨૬૪૨.૧ દાન ટિ.૨૬૩૭.૨ એકાંત = એક જ મત ૨૬૪૫.૧-૨ આચારજ = આચાર્ય