________________
૩૩.
૩૬.
કરવી. પાટા ક્રોસ કરવા પડે તો આગળ-પાછળ બરાબર જોઈને ક્રોસ કરવા. અંધારા જેવું હોય તો વિશેષ ધ્યાન રાખવું. નિર્દોષ અંડિલભૂમિ ન જ મળે તો ન છૂટકે જયણાપૂર્વક વાડાનો ઉપયોગ કરવો. પરંતુ પરઠવવાનો વિધિ કાયમી ન બનાવવો. તેમાં ખૂબ હલનાની સંભાવના છે. સાધ્વીજી ભગવંતો-બહેનો વગેરે જે દિશામાં અને જે સ્થાનમાં ઈંડિલ
જતા હોય, તે બાજુ ન જવું. ૩પ. શક્ય બને તો બે સાધુ મહાત્માએ સાથે બહાર ઠલ્લે જવું
સવારે આછા ઉજાસમાં ઠલ્લે બહાર જવાનું થતું હોય તો તે જગ્યા એક્વાર દિવસે પ્રકાશમાં બરાબર જોઈ લેવી. ત્યાં લીલોતરી, નિગોદ,
જીવાત વગેરે ન હોય તેની ખાતરી કરવી. ૩૭. કોઈ પણ દેવસ્થાનની નજીકમાં સ્પંડિલ-માતરુંન પરઠવવું
વિહારના ગામોમાં ગામના પાદરે, શાળા વગેરે સાર્વજનિક સ્થાનમાં ઉતારો હોય ત્યારે રાત્રે માતરું કે ચંડિલ તે શાળાના સંકુલમાં ન પરઠવવા. થોડે દૂર જવું. ક્યારેક આ બાબતમાં અવિવેક થાય તો અનેકને અપ્રીતિ ઉપજે અને ભવિષ્યમાં તે સ્થાન ઊતરવા માટેના મળે. સ્પંડિલમાં કૃમિ નીકળે તો ઉપર રાખ નાંખવી નહિ, તે સ્પંડિલ પરઠવવો નહિ. બે ઘડી સુધી તેની ઉપર તડકો ન આવે તેમ કરવું કાજો-માતરું-સ્થડિલ વગેરે પરઠવવા પૂર્વે “અણુજાણહ જસુગ્રહો અને પરઠવ્યા બાદ વોસિરે વોસિરે વોસિરે બોલવાનો ઉપયોગ ન ભૂલવો. માતરાનો પ્યાલો નીચે મૂકીને પછી “અણજાણહ જસુગ્ગહો’ વગેરે બોલવું કાજોબારી ઉપરઅથવા મકાનમાં ગમેત્યાંપરઠવવો નહિ. ઢગલીઓ
કરવી નહિ.મકાનની બહારયોગ્ય જગ્યાએવિધિપૂર્વકકાજોપરઠવવો. ૪૨. કોઈ કારણસર થોડું પણ દાળ-દૂધ જેવું પ્રવાહી પરઠવવું પડે તો લૂણાના
સાબુનાં પાણીમાં ભેળવીને પરઠવવું