________________
તે અન્યદર્શની હોય પરંતુ તેને એ સંસ્કારના બળે ભાવશુદ્ધિ થતાં સમ્યકત્વ પ્રગટ થાય છે. અને તે સંયમની શ્રેણી પર આરૂઢ થાય છે.
કર્મના ઉપશમાદિ : દેવગુરુના અનુગ્રહે કોઈ ભવ્યાત્માને કોઈ શુદ્ધ અવલંબન દ્વારા અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિનો ક્ષય ઉપશમાદિ થતાં સમ્યત્વ - સામાયિક ધર્મની પ્રાપ્તિ થાય છે.
ટ
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
| વર્ષાનું પાણી છીપમાં પડે મોતી બને. માનવના જીવનમાં | પ્રભુનાં વચન પડે, પરિણામ પામે તો તે અમૃત બને. પરંતુ સંસારી જીવ અનેક ઈચ્છાઓથી સંતપ્ત છે. અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ કેવી રીતે થાય? જ્યાં જીવ મનને આધીને આત્મા પણ | મનને આધીન. શરીર અને મનની દોસ્તી છે, એટલે શરીરને | અસુખ પડે તેમ મન થવા ન દે.
અગ્નિ સાથે શરીર કામ કરે પણ દાઝે નહી તે મનની કુશળતા છે. વિષયના વિષનું પોષણ એ મન દ્વારા થાય. કષાયની કાલિમા | એ મન દ્વારા થાય એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં ચોપડે | લાખ અને હાથમાં રાખ જેવી માનવજીવનની દશા છે. ' અરે ચપ્પ, કાતર જેવા શસ્ત્રના યોગ્ય ઉપયોગની કુશળતા | | મન પાસે છે, તેથી તો તે શસ્ત્રોનો ઉપયોગ કર્યા છતાં આપણને ! - રોજ ઘા પડતા નથી. તો પછી આ મન દ્વારા જીવને ક્રોધાદિથી ! | બચાવી શકાય કે નહિ? દુર્ગતિમાં પડતો બચાવી શકાય કે નહિ? |
૧૦૬