________________
પ્રીત કિયે દુઃખ હોય’
ચિંતાથી અને શંકાથી જોઈ કહ્યું, ભલા માણસ, હું
66
પણ વેલૅન્ડને પોતાની સામે હજુ એવી જ રહેલા જાઈ તેણે જરા સ્વસ્થ દેખાવ ધારણ કરી તે મને કેનિલવર્થ ગઢ સુધી સહીસલામત લઈ જા, એટલે તારું કામ પૂરું થયું. ત્યાં પહોંચ્યા બાદ આગળ શું કરવું, એ હું જ નક્કી કરી લઈશ – એ
-
સુધી બજાવેલી
કીમતી હતી. તેણે તરત જ
પછીની કશી જવાબદારી તારી નહિ વફાદારીભરી સેવાઓના બદલામાં લે વેલૅન્ડે જોયું કે એ વીંટી બહુ એ વીંટી લેવાની ના પાડી; અને કારણમાં એટલું જ જણાવ્યું, ગુરુએ મને કહેલું છે કે, ‘દરદીને મટે નહિ, તા પૈસા ન લેવા.' તેમ આપણે હજુ કેનિલવર્થ પહોંચ્યાં નથી, ત્યાં સુધી મારાથી કશું મહેનતાણું કે બક્ષિસ ન લેવાય. જ્યારે તમે ત્યાં નિરાંતે પહોંચી મને છૂટો કરો, ત્યારે મને સુખથી જે આપણું હાય તે આપજો. હું અત્યારે ઘેાડા તૈયાર કરાવવા જાઉં છું, દરમ્યાન તમારા નમ્ર વૈદ તરીકે પણ મારી સૂચના સ્વીકારો અને મહેરબાની કરીને થોડો નાસ્તા કરી લે, જેથી તમે આગળ મુસાફરી કરવા માટે થોડાં વધુ લાયક થા.”
૨૧૨
ગણાય – તે અત્યાર આ વીંટી !”
ડોકું ધુણાવી
‘મારા વૈદ
કેનિલવર્ણને રસ્તે માલ-સામાન ભરેલાં ગાડાં અને ટોળાબંધ રાહદારીઓની અવરજવર એટલી બધી હતી કે, વેલૅન્ડ સ્મિથ, બધા આડરસ્તાનો પણ પૂરો માહિતગાર ન હોત, તેા કાઉન્ટસ અને તે જરાય આગળ વધી શકયાં ન હોત. કારણકે, ઇલિઝાબેથ કેનિલવર્ણમાં પ્રવેશ કરે તે વખતનો સત્કારસમારંભ નજરે નિહાળવાની આશાએ ટોળાબંધ લાકો બધી દિશાએથી ઊમટયાં હતાં, અને બધા મુખ્ય રસ્તાઓ ભરાઈ-રૂંધાઈ ગયા હતા.
રાણીના સીધાં-સામગ્રીવાળા ગામડે-ખેતરે ફરી વળ્યા હતા, અને બધેથી વાળીઝૂડીને ખાદ્ય-સામગ્રી સમેટી લાવ્યા હતા, જેના પૈસા પછી થોડાઘણા, જેને ચૂકવવાના હોય તે ચૂકવે. અર્લ ઑફ લિસેસ્ટરના ઘર-કારભારીઓ પણ એ જ હેતુથી ચાતરફ ફરી વળ્યા હતા; અને અર્ધના નજીકના તથા દૂરના બંને પ્રકારના ઘણા મિત્રોએ અને મળતિયાએ પણ બળદો, ઘેટાં, વાછડા, ભૂંડ વગેરેનાં ટોળેટોળાં તથા દારૂનાં, શિકારનાં, મીઠું ચડાવેલી વસ્તુઓનાં, અને લેાટભરેલા થેલાનાં ગાšગાડાં માકલ્યાં હતાં, તે બધું રસ્તાઓ ઉપર રુકાવટ અને અટકાયત કરતું બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું