________________ શ્રાવકનું ઘર એટલે જ્યણાનું મંદિર. શ્રાવક એટલે જયણાદેવીનો પૂજારી. - 2 , શ્રાવિકા એટલે ચણાદેવીની એ પરમ ઉપાસિકા. - આ પુસ્તિકા એટલે જ્યણાદેવીની 2. ઉપાસના કરવા માટેની સાધના પોથી. . આ પુસ્તિકા શ્રાવકના ઘરનું , , આભૂષણ બની રહેશે. - આ માત્ર વાંચવા માટેની પુસ્તિકા નથી, " આ માત્ર વિચારવા માટેની પુસ્તિકા નથી, , , આ આચરવા માટેની પુસ્તિકા છે. - [ પ્રત્યેક શ્રાવિકા દર મહિને એક વાર આ પુસ્તિકા વાંચે અને તેમાં દર્શાવેલી - જયણાના ઉપાયોનું ચુરતતાપૂર્વક પાલન કરે તે જ હાર્દિક અપેક્ષા. Prakash At: 075504814, 5505574 6