________________
સાંવત્સરિક ક્ષમાપના અનંત પ્રતિ વહેતા આપણા જીવન પ્રવાહમાં
મારા કોઈપણ કાર્યથી હું આપને પથ્થર બની નડ્યો હોઉં, આપના નિર્દોષ નયનોને અશ્રુઓથી ભર્યા હોય, જાણતા-અજાણતા આપનું મન દુભાવ્યું હોય તો આ
સંવત્સરિ મહાપર્વના પ્રકાશમાં મન વચન કાયાએ કરી અંતઃકરણ પૂર્વક
મિચ્છામિ દુક્કડમ્ યાચું છું.