________________
મારે નરકે નથી જવું
કેમ ? અસંખ્ય વર્ષનું દુઃખ જોઈતું નથી માટે. નરકમાં જવાના કારણો
* પંચેન્દ્રિય જીવની હિંસા માંસાહાર, * ઈંડા-આમલેટ, ચિકન-રસ-ચોકલેટ, * સાત વ્યસનોનું સેવન,
મદિરા-પાન,
* પાઉં-બટર-ભાજી-સેન્ડવીચનું ભક્ષણ, * પરસ્ત્રી-ગમન,
* અતિ કામ-ક્રોધ
* તીવ્ર રાગ-દ્વેષ,
* ધનની ગાઢમૂર્છા,
* મહા-આરંભ, મહા-પરિગ્રહ
* ગર્ભપાત કરવો-કરાવવો-અનુમોદવો,
* રૌદ્ર-કઠોર હિંસક પરિણામ,
*
૧૫ પ્રકારના કર્માદાન,
દેવ-ગુરુ ધર્મની તથા સંઘની અવજ્ઞા, આશાતના અવર્ણવાદ વગેરે નરગતિના કારણોને છોડવાનો પ્રયત્ન ચાલુ કરો.
સાત વ્યસન : જુગાર-શિકારી-ચોરી-માંસ-મદિરાપરસ્ત્રી-વેશ્યાનો જીવનભર ત્યાગ કરો.
(૬૯)