________________
ચંત્રયુગની કિતાબ
દુનિયામાં આધુનિક સમયમાં ‘વસ્તીનો ભડાકો’ થયો કહેવાય
‘ છે. તે ભડાકો યુરોપની ગેારી પ્રજામાં મુખ્યત્વે થયા છે.
દુનિયાના બીજા ભાગોમાં માનવ જાત કુદરતના નિયમેાના નિયંત્રણમાં હતી; અથવા તો કોઈ ને કોઈ રીતે કુદરતના નિયમાનું પાલન કરવું એ વાતને ધર્મભાવનાથી સ્વીકારતી હતી.
એટલે કુદરત પણ તે લોકોના બધા હિસાબ-કિતાબ જાણે પાતાના ડાહ્યા હાથામાં રાખતી. કુદરતના નિયમેાને આધીન જીવન જીવનારા તે લેાકાની વસ્તી પણ નિયંત્રિત જ રહેતી. સાદું કુદરતી જીવન જીવતી પ્રજાઓની વંશવૃદ્ધિ ફાટી પડે તેવી કક્ષાએ પહોંચતી જ નથી. જ્યાં માનવસમુદાયના એક વર્ગ અતિશય ગરીબાઈ-ભૂખમરાની પીડામાં સપડાય છે, અને સામેા બીજો વર્ગ અકુદરતી ભાગવિલાસમાં; તે માનવસમુદાયમાં જ અતિવસ્તીના ‘કોપ’ થાય છે. ખાસ કરીને કુદરતનાં હવા-પાણી-ધરતીથી વિખૂટાં પડેલાં શહેરોનાં ગંદાં ઘાલકાં અને ગંદાં હવાપાણીમાં વસતાં, તથા અર્ધાં ભૂખ્યાં રહેતાં માનવપ્રાણીઓમાં જ વસ્તીને અમર્યાદ વધારો થતા જોવા મળે છે.
ઇંગ્લૅન્ડ તથા યુરોપના બીજા દેશામાં યંત્રોઘોગી ક્રાંતિ સૌથી પ્રથમ શરૂ થઈ. દુનિયાની બીજી પ્રજાએમાં યંત્રો જોડવા માટે જોઈતી શેાધક બુદ્ધિ નહાતી એમ ન કહી શકાય. બીજા દેશેાના ડાહ્યા પુરુષોએ પ્રજાના મેટા ભાગને બેકાર બનાવે – નુકસાન કરાવે એવી યુક્તિઓની ખાજમાં પડ
૩૧