SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ રિ ચ ય જૈન મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજીને મને અણધાર્યો પરિચય થયો. એમને પહેલીવાર સાંભળતાં તેમના તરફ મને સ્વાભાવિક આકર્ષણ થયું. તેમના વ્યાખ્યાનમાં ઊંડ' ચિન્તન, ૨૫ષ્ટ નિર્મળદષ્ટિ, વાસ્તવિક પરિસ્થિતિ વિષે સમાનતા અને ભાવનાનું પ્રાબુઢય અનુભવ ગોચર થતાં હતાં. તેમનું વકતૃત્વ પણ મેહક મારા મન ઉપર એક એવી છાપ પડી છે કે આ મુનિશ્રી પાસે ઉછવનની એક સમગ્ર અને સમન્વય સાધતી દૃષ્ટિ છે; જગતના, દેશના, માનવસમાજના વત'માન પ્રશ્નો વિષે તેમની પાસે સ્પષ્ટ માહિતી છે. અને એ પ્રશ્નોના ઉકેલ માટે આવશ્યક એવી નિર્મળ પ્રજ્ઞા પણ તેઓ ધરાવે છે. કાષ્ટ, સંકુચિત વાડામાં “અટ. વાઈ ગયા સિવાય જીવનને સર્વ ગ્રાહી રીતે અવલોકવા માટેની તેમની તત્પરતા ખરેખર પ્રશસ નીય છે અળવજેતરાય મહેતા ( ભાત સંસદ સભ્ય) ભાવનગર
SR No.005905
Book TitleSamayno Sandesh
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherZZZ Unknown
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy