________________
V
. . વીર બનો!. વિર થજે એ મારા પુત્રો !
વીર થજે નરવીર થજો. ધીર થઈને ધેયં ધરીને,
- અમર પંથના પથિક થજો. ૧ કઈ કદી જો તુમ માર્ગમાં, '
- કંટક લાવીને નાખે; તે પણ માઁ કદી ન ડરતા,
એ કંટક પુષ્પ થાશે. ૨ હર્ષ-શોક કે સુખ-દુઃખ કેરાં, * * વાદળ જીવનમાં આવે; મસ્તી ભર્યું એક હાસ્ય કરે છે,
એ સઘળાં મૃત્યુ પામે. ૩ રહે નિરંતર અડોલ નિશ્ચલ,
શ્રદ્ધા મનમાં સૌ લાવે; આત્માને પડકાર ઝીલીને, |
મુકિત મન્દિરમાં આવે. ૪
?
રાજ
.
: