SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે મહત્તા સિદ્ધ કરવા તમારી તૈયારી નહિ હોય તે ભલે ઊંચ જ્ઞાતિઓનાં નામ બેલતા ફેરે પણ માનવા કેઈ તૈયાર નહિ થાય. માણસ સારો કે ખરાબ, ઊંચા કે નીચ આચરણથી સિદ્ધ થાય છે; તમે પણ ઉરચ હે તે સારા આચરણથી અને પવિત્રતાથી તમને પિતાને તમે મહાન પૂરવાર કરો. વિહંગાવલોકન આપણે ન જાગવાને કારણે ઘણું ગુમાવ્યું છે. બે હજાર વર્ષને ઈતિહાસ તપાસશે તે જણાશે કે આપણે કેટલા ગબડી ગયા છીએ. એક વાર વિહંગાવલોકન કરી જુઓ તે પરિસ્થિતિ સમજાશે. એક દિવસ તેમની સંસ્કૃતિ પણ આપણી સંસ્કૃતિ પાસે ઝાંખી લાગતી. આ સંસ્કૃતિ માટે રેમમાં પણ ગૌરવ હતું, દેશ પરદેશના પ્રવાસીઓ આ સંસ્કૃતિનાં મુક્તક કે ગુણગાન કરતા, તે જ સંસ્કૃતિ આજે મૃત-પ્રાય અને જાણે છેલ્લે શ્વાસોશ્વાસ લેતી હોય એમ લાગે છે. આજે તમે કઈ દશામાં આવી પહોંચ્યા છે ? કાળી ચામડીમાં ભયંકર ગરા ! આના શરીરમાં અનાર્યોને આત્મા પેઠે. સંત-મહનોની ગૌરવવની આ ભારત-ભૂમિમાં આજે જીષ્મની કિસ્મત નથી, ધમની કઈ ગણના નથી, તત્વજ્ઞાનની પડી નથી–આ શું કહેવાય! આપણા યુવાનેને ઇંગ્લેન્ડ દેશના પર્વત, નદી ને તળાવ વગેરે કંઠસ્થ ખરા પણ ગંગા યમુના કે સરસ્વતીનું પ્રભવસ્થાન કે વિલીન થવાનું સ્થાન કયાં એ ખબર ન મળે. અરે, બહારના બધા તચિન્તકેનાં નામ બેલી જનારને એના પિતાના આસપાસમાં થયેલા જીવનદ્રાનાં નામ પણ ન અડે એ કેટલી શરતીય સ્થિતિ ગણાય!' આ રીતે આપણા જ યુવાનો દ્વારા આપણી અનાચના બી ચામડીમાં ભારે કઈ શામાં
SR No.005905
Book TitleSamayno Sandesh
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherZZZ Unknown
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy