________________
પ્રેરક વચનો
અહિંસા એ સુંદર સરિતા છે, અનેક તૃષિત હેયાં એના જળથી તરસ છીપાવે છે. અહિંસા-એ સેતુ છે, કે જે બે
ખૂટાં ઠેષી હયાઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ . જે પિતાની માદક સૌરભથી જગતને પ્રફુલ્લિત કરે છે.
સા એ વસન્તની કોયલ છે, જે પોતાના મધુર સંગીતથી સાના ત્રાસથી ગ્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે. અહિંસા
જ વિશ્વશાન્તિને અમેઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં ન્તિનું સામ્રાજ્ય સ્થાપવાને બીજે એકે ઉપાય નથી જ.
સાની અમરચન્દ્રિકા જ વિશ્વ પર અમૃત વર્ષાવશે! હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળની મ ચૂંસી રહ્યો છે. હિંસાની ભાવનાએ જ એક રાષ્ટ્ર બીજા
ને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હાળી સળગાવી છે. હિંસાના સામ્રાજ્યએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે. હિંસક ધર્મો નિર્દોષ પશુએના ભાગ લઈ રહ્યા છે, માટે આચારમાં અહિંસા કેળવે.
મનાં નામે હેમાતા પશુઓનું રક્ષણ કરે. જાતિવાદના નામે ધિક્કારતા દંલિત વર્ગને ઉદ્ધાર કરે. અહિંસા એ અમૃત છે. એનું તમે પાન જરૂર કરે ! તમે અમર બનશે. બીજાઓને એનું પાન કરાવે તે દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાને સંચાર થશે!