SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આજે આપણે અવિશ્વાસને લીધે જ સત્યને અસત્ય,હિંસા ને અહિંસા, દેવી-સંપત્તિ ને આસુરી-સંપત્તિ, પાશવતા ને માનવતા વગેરેને પૂર્ણ રીતે સમજી શકતા નથી. સંસારમાં પ્રકાશ પાથરી શકતા નથી અને આત્માને ઉન્નત બનાવી શકતા નથી. અવિશ્વાસના અંધારાને લીધે જ સામા માણસના હૃદયમાં જે અવિશ્વાસનું અંધારું હોય છે તે આપણા હૃદયમાં પેસી જાય છે. પ્રકૃતિ-સૌમ્યત્વ નામના ગુણને સ્વભાવ પ્રકાશ છે. અને તે આવતા અંધકારને અટકાવે છે, રેકે છે, અવરોધ કરે છે! - પ્રકૃતિ-સૌમ્યત્વ નામને સદ્દગુણ એ આપણને ઉલ્લેષણ કરીને કહે છે કે, સહિષ્ણુ બને ને સંસારમાં કડવા ઘૂંટડા ગળી જતા શીખે. આટલું જ નહિ પણ ઝેરના ઘડા પીતા પણ શીખે. સંસારને જે શાંતિમય, પ્રેમમય અને ભાવનામય બનાવ હોય તો આ પ્રકૃતિ સૌમ્યત્વ નામના ગુણની સુવાસ જીવનમાં મહેકાવી દે! : ૧ :
SR No.005905
Book TitleSamayno Sandesh
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherZZZ Unknown
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy