________________
થઈ જનારની નિન્દા કરવા મંડી પડવાના. આ તે કેવી વાણી? અરે રે! શું વાણી આ માટે મળી છે? આમ જે અધર્મ યુક્ત વાણુને વ્યાપાર ચાલશે તે પછી માણસના વચન પર વિશ્વાસ કેણ કરશે? પ્રજ્ઞ માણસ તે આ વાણીવિલાસ સાંભળી સમજી જાય કે જે માણસ બીજાની ગેરહાજરીમાં એની નિદા કરે છે, તે મારી ગેરહાજરીમાં મારી નિન્દા કાં ન કરે? આ ડાપણભર્યો વિચાર કરનાર માણસ આવાઓને મિત્ર રહે ખરે? આવા માણસને કેઈ સારો માણસ ધારી ન્યાય તળવા બેસાડે તે એ ન્યાય કે, આપે? એની વાણીમાંથી એ જ નીકળે કે, મારું મારા બાપનું ને તારું મારું સહિયારું!
ધર્મયુક્ત વાણી કોને કહેવાય અને