SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ સરીખા ધન નહિ, જે કઇ જાને બોલ; હી તો દામે મિલે, શબ્દ ન આવે મેલ! એક કવિ કહે છે કે બોલતાં આવડે તે વચનનું તેજ હીરાના તેજને ય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બેસવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તે હેય જ કયાંથી? એટલે વાણીને આઠમ ગુણ તે ધર્મસંયુક્ત ! ઘઉંચું—આપણી વાણીમાં ધર્મ હવે જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે. ઈશ્વરના જેટલી જ પાવન છે. એને દુરુપયોગ કેમ થાય? હું તમને જ પૂછું કે તમારી વાણી આજે પવિત્ર છે ખરી? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉરચાર છે? જે તમારી વાણીમાં નિન્દા
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy