________________
શબ્દ સરીખા ધન નહિ, જે કઇ જાને બોલ; હી તો દામે મિલે, શબ્દ ન આવે મેલ!
એક કવિ કહે છે કે બોલતાં આવડે તે વચનનું તેજ હીરાના તેજને ય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બેસવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તે હેય જ કયાંથી? એટલે વાણીને આઠમ ગુણ તે ધર્મસંયુક્ત !
ઘઉંચું—આપણી વાણીમાં ધર્મ હવે જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે. ઈશ્વરના જેટલી જ પાવન છે. એને દુરુપયોગ કેમ થાય? હું તમને જ પૂછું કે તમારી વાણી આજે પવિત્ર છે ખરી? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉરચાર છે? જે તમારી વાણીમાં નિન્દા