SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ e અક્ષર રશિયાની ક્રાન્તિ જેવા જીવનનાં મૂલ્યેામાં આમૂલ ક્ષેાભ કે પરિવર્તીન આણે એવા પ્રસંગેા બની ગયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીની જીવન-ભાવનાએ અને અસહકારપ્રવૃત્તિએ સમગ્ર જીવન-દર્શનને અને જીવન-વિધાનને રંગી દીધુ. વ્યક્તિ તેમ જ સમાજ અને પ્રજાના જીવનનું મંડાણ સત્ય ઉપર હાવું જોઈ એ. અને સત્ત્વના પ્રતિષ્ઠાપત માટે અહિંસાનું શસ્ત્ર યાજાવું જોઈએ, એ મહા મંત્રે પ્રજામાનસ મુગ્ધ થઈ ગયું. સમાજની જડતા અને સંકુચિતતા, અસ્પૃશ્યતા, સ્ત્રીની સામાજિક અને આર્થિક અવદશા, આર્થિક અને સામાજિક વિષમતાનાં ભેગ થઈ પડેલાં દલિત-પીડિતાની દુર્દશા અને ઉપરાંત પરદેશી રાજ્યની નાગચૂડ વગેરે અનિષ્ટો સામે અહિંસક યુદ્ધની ભેરીએ વાગી અને માનવતા ઉર ત્રાસી રહી, રણુ-આંગણુ-શાણિત–ક્ષુબ્ધ. વીર ઊઠ્ઠી આજ લડી લેા ત્યારે જુની સામે જુદ્ધ એ રે! જુદ્ધની સામે જુદ્ધ. ઘરે ઘરે વીર ગાંધી જગાવા, બારણે બારણે મુદ્દે ! ની હાલ સાઁભળાઈ. માનવ વ્યક્તિનું ગૌરવ ગવાવા લાગ્યું. અને : વિશાળે જગવિસ્તારે' અણુ જેવા લાગતા માનવીમાં વિરાટનાં દશ ન થયાં. પાપની સામે યુદ્ઘ, પણ પાપી માનવ પણ અંતે માનવ છે માટે ન પાપની સાથે તું પાપી મારતા’ એ ભાવના ઝીલાઈ; એટલું જ નહિ પણ પતિતતમ સાથમાં પતિત સમ થઈ રહ્યુ`' એવી વિનમ્રતા પણુ કવિએ સેવી. છૂટ પાલિશવાળા ’, ‘ મેાચી ', · ભિખારણ ' જેવાં પીડિત કે શ્રમજીવીએ પ્રત્યે સમભાવની લાગણી ઊછળી રહી. નવજીવન ભાવનાએ એટલે કે ગાંધીજીની ભાવનાઓથી પેાષાતી આ જીવનદૃષ્ટિને ચેામેર પ્રસરતું સમાજવાદી (Socialist) આંદેલન દૃઢ કરતું ગયું, '
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy