________________
અર્વાચીનેામાં આદ્ય : નક્ર
૩૯
ચર્ચા, વિવેચન, આત્મકથા વગેરેમાં પેાતાનો હાથ અજમાવ્યેા છે. જેમ જગતનો પ્રતિહાસ લખવામાં ગુજરાતીમાં એ પહેલ પ્રથમ હતા તેમ ગુજરાતી કેાશ રચવામાં અને કથા-કેાશને આર’ભ કરવામાં પણ એ પહેલા હતા. આરંભમાં આય ધમ ના વિશેાધી પાછળથી એ જ ધર્માંની હિમાયત કરવા માટે ધ–વિચારની લેખમાળા લખતાં ખચકાયા ન હતા. ગુજરાતી સાહિત્યમાં ‘ આત્મકથા’ના આરંભ કરનાર પણ ન દ જ છે. આમ આજે છેલ્લાં સેા વર્ષોમાં જે ગદ્યપ્રકારે ખેડાઈને વિકાસ પામ્યા છે-સમૃદ્ધ બન્યા છે તેના ઘણાખરા આ વનવીર પ્રયાગવીર નર્મદને હાથે પહેલી વાર પ્રયેાજાયા છે.
k
જેમ ગદ્યમાં તેમ પદ્યમાં નઃ અર્વાચીનોમાંનો આદ્ય ગણી શકાય તેમ છે. જો કે કેવળ અતિહાસિક સત્ય તરીકે ગદ્ય તેમ જ પદ્યનાં કેટલાક સ્વરૂપેામાં વિષયની દૃષ્ટિએ કે ઘાટની દૃષ્ટિએ દલપતરામ કવિએ કદાચ પહેલ કરી હાય એ સંભવિત છે, છતાં નર્મદને જ અર્વાચીનોમાંનો આદ્ય ગણવામાં ઘણું ઔચિત્ય છે, કારણ કે દલપતરામની દૃષ્ટિ પ્રાચીન તરફ વળેલી હતી, જ્યારે નમદની દૃષ્ટિ અર્વાચીન અને અભિનવ અગ્રેજી સ’સ્કૃતિ ઉપર મંડાઈ હતી– અને નદને જ ચીલે આપણું જીવનદર્શન અને વિશેષે કરીને કાવ્ય ભાવના ચાલ્યાં છે એ સ્પષ્ટ છે, ક્લપતરામની દૃષ્ટિમાં કવિતા એટલે નીતિનો ઉપદેશ કે.ખાધઃ ન દે દલપતશાહી કવિતા નથી જ લખી એમ નથી, છતાં નર્મદની કાવ્યભાવના અંગ્રેજી કાવ્યભાવના અને કાવ્યા ઉપરથી ઘડાઈ હતી. કવિએ પેાતાની કીતિની તરફ નજર તે લેાકના કહેવા તરફ કાન ન ધરવા. તેણે તેા પેાતાના મનના ઊભરા કહાડચા કરવા ને જોવું કે કુદરતને મળતા આવે છે કે નહિ.’ જૂનું નમ્ ગદ્ય). નર્મદની આ કાવ્યભાવના વર્ડઝવર્થની Poetry is the spontaneous overflow of powerful feelings' ( કવિતા એટલે ઉત્કટ ભાવાના સ્વાભાવિક ઊભરા) એવી કવિતાવ્યાખ્યા અને કાવ્યભાવના ઉપર ધડાઈ છે. નર્મદના લાગણીપ્રધાન
<