________________
અક્ષર ન નીકળે ત્યાં સુધી કયો પક્ષ બલવત્તર છે એ નિર્ણય થઈ શકે નહિ. ડ- મેકડાનેલ અને ડે. ગુણેના મતનું ખંડન થયું નથી.
ત્યારે પહેલો મત ડે. મેકોનલ, ડે. ગુણે વગેરે વિદ્વાનોને ૨, , ૨ થી શરૂ થતા મહાપ્રાણુન્ત ધાતુઓ મૂળ સ્વરૂપે મહાપ્રાણાદિ પણ હતા. પાછળથી આદિભાગમાંનું મહાપ્રાણતત્વ લુપ્ત થયું. તેથી - જ્યારે અન્તનું મહાપ્રાણતત્ત્વ લેપ પામે ત્યારે આદિમાંનું મૂળ મહાપ્રાણતત્ત્વ પાછું આવે.
બીજો મત રા. નરસિંહરાવને મહાપ્રાણાન્ત ધાતુઓનાં રૂપમાં મહાપ્રાણ અન્તમાંથી ખસી આદિભાગ તરફ જાય છે.
આ બંનેમાંથી ક મત વધારે સંભવે છે તે તપાસીએ.
बुध् अभौत्सीत् , बुभुत्सति (धर्म) भुद्भ्याम् , भुद्भिः, बुद्ध, बोद्धम् दुह अधोक्, धुक्षे धुग्ध्वे दुग्ध, दोग्धुम्
(ામ )ષક છે. મધુરમ્યા . યુધિ વગેરે. बध् अभान्सीत्
धिग्ध्वे રેપુ, gિ
ध्रुग्भ्याम् दुग्ध, दोग्धुम् । બીજા ખંડમાં અમૌસીં, કુમુરત શબ્દ-સ્વરૂપે આપ્યાં છે, તે પહેલા મને સમજાવી શકાય. ઘને સંધિનિયમાનુસાર ત થયો. અર્થાત મહાપ્રાણતત્વ. લુપ્ત થયું. તેથી જે મૂળ મુધ ધાતુની વિકૃતિ સુબ્ધ થઈ હતી. તે આદિભાગમાંને મહાપ્રાણ પુનરુત્થાન પામે, એટલે અમૌત્ની, પુમુક્ષતિ વગેરે શબ્દ-શરીરે સિદ્ધ થયાં.
બીજા મત પ્રમાણે પણ આ શબ્દઘટના સમજાવી શકાય. ૬ મને મહાપ્રાણ શબ્દના આદિભાગ તરફ ખસ્યું, અને તે લૂની સાથે સહિત થવાથી ર્હૂ મ એમ યુન્ની મુક્ત વિકૃતિ થઈ આ રૂપે પ્રસિદ્ધ થયાં.