________________
રસિકલાલ પરીખનું શિવલક
૧૪૩
રાહતક શસ્ત્ર વડે પેાતાનું ગળું કાપી નાખે એવાં બીભત્સ દશ્યા પ્રત્યક્ષ રૂપે રજૂ કરાયાં છે.
રાજપરિવત પ્રવૃત્તિ સફળ થાય છે અને આય ક રાજા બને છે તે વાત આ નાટકને મનિકા અને ચારુદત્તના મૃત્યુની ઘેરી કરુણુ છાયામાંથી ઉગારી શકતી નથી. ધ્યેયસિદ્ધિ સાંપડી પણ વિલક અને વસંતસેનાએ જીવનનું સર્વસ્વ ખાયું. આનું નામ જીવન ! આટલું જ હાત તેા આ નાટક-અને જીવન કરુણ (tragic) જ ગણાત. પણ વૈયક્તિક સુખદુઃખને કે સાંસારિક સંબધોને અતિક્રમીને લેાકસ'ગ્રહના કાર્ય માં આત્મસમર્પણ કરતા શિર્વિલક જીવન જીવવા તત્પર ખતે છે. પણ આ કક્ષાથી ય ઊંચી કક્ષા સમગ્ર સંસારના કાયડાને સમજવા—આત્મદ ન કરવું—એ છે, તમે અત્યંત વિચક્ષણતાથી સ્ત્રી અને પુરુષોનાં હૃદયાના ભેદને લક્ષમાં રાખીને વસતસેનાને એ પરમ જ્યેાતિને માર્ગે વાળી છે—તમે ‘શર્વિલક' દ્વારા ગુજરાતી રગભૂમિને અને નાટયસાહિત્યને કસવાળું અને કસવાવાળું નાટક આપ્યું છે. અભિતદ્દન ! સ`સ્કૃત ભાષાંતર કરી નાખા તે !
લિ.
(સંસ્કૃતિ, ઓકટોબર ૧૯૫૮)
ગૌ. ચુ. ઝાલાના
નમસ્કાર