SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ अहं रत्नशेखरसद्गुरुभ्यो नमः - જે નમઃ | પરમગુરુજી બિરાજમારપુરા (૬) , શ્રી વિનયવસૂરીશ્વરપુરમ્યો નમઃ | श्री पार्श्वनाथपादाब्जमभिनोनूय भक्तितः ।। तन्यते तर्कभाषाया वार्तिकं बालबुद्धये ।। १ ।। तत्र बालानां सुखेन शास्त्रप्रवेशनार्थमादौ कानिचिल्लक्षणानि लक्षणदोषरहितान्युच्यन्ते, तल्लक्षणे हि तान्येव पदान्युपादेयानि यानि अतिव्याप्त्यव्याप्त्यसम्भवदोषनिवारकानि भवेयुरित्युक्तेः पूर्वं तान्येव दर्शयामि । ___ अलक्ष्ये लक्षणगमनमतिव्याप्तिः, लक्ष्यैकदेशे लक्षणस्यावर्तनमव्याप्तिः, लक्ष्ये कापि लक्षणस्यावर्तनमासम्भवः ।। : વાર્તિકાર કૃત મંગલાચરણ * શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમલને ભક્તિથી ભરપૂર હૈયા ધારા વંદન કરીને બાળ-બુદ્ધિવાળા/મંદમતિવાળાના ઉપકારમાટે મારા વડે તર્કભાષા ઉપર વાર્તિક રચાય છે. તેમાં બાલજીવોનો ન્યાયશાસ્ત્રમાં સુખપૂર્વક પ્રવેશ થઈ શકે, તે માટે શરૂઆતમાં લક્ષણદોષવગરનાં - કેટલાક લક્ષણો કહેવાય છે. લક્ષણમાં તેવા જ પદોનો ઉપયોગ કરવો જોઈએ જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષને દૂર કરનારા હોય. આ હકીકત હોવાથી પહેલાં અતિવ્યાપ્તિ વગેરેના સ્વરૂપને જ હું દર્શાવું છું. | (જે લક્ષણ લક્ષ્ય પદાર્થમાં વિદ્યમાન હોય તેમજ) જે પદાર્થ આપણા લક્ષણના લક્ષ્ય તરીકે નથી, તેમાં પણ આપણે રચેલું લક્ષણ જતું રહે તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું કહેવાય.
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy