SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् त्रातस्त्रातव्यमेतत्रिभुवनमपि ते किंतु तीरैर्महोभिनित्यं संतप्यमाने झटिति मयि कृपां नाथ कर्तुं यतेथाः । एवं देवं प्रवक्तुं तरणिमणिमयीर्दीपयन् धूपपात्रीर्यस्याभ्यर्णेषु भानुर्धमति वसुभरैः पूरयन् कोशदेशान् ॥४०॥ अवचूर्णिः- हे नाथ त्रातः ते तव एतत् त्रिभुवनमपि त्रातव्यं किंतु, तीत्रैः महोभिः नित्यं संतप्यमाने मयि झटिति कृपां कर्तुं यतेथाः एवं अनेन प्रकारेण देवं प्रवक्तुं यस्य अभ्यर्णेषु तरणिमणिमयीः धूपपात्रीः दीपयन् वसुभरैः कोशदेशान् पूरयन् भानुभ्रमति । कोशदेशान् 'निधिदेशान् पक्षे પોરવેરાન (મધ્યવેરાન) ||eળી ભાવાર્થ - “હે નાથ હે રક્ષક, તમારે આ ત્રણ ભુવનની રક્ષા કરવી જોઈએ, તો હું હંમેશાં તીવ્ર એવા તેજથી સંતાપ પામું છું, તેથી તમારે મારી ઉપર જલ્ટિથી કૃપા કરવાને યત્ન કરવો જોઈએ.' આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કહેવાને સૂર્ય જે ચૈત્યની નજીકમાં સૂર્યકાંત મણિઓને ધૂપીઆને પ્રદીપ્ત કરતો ભમ્યા કરે છે. અને પોતાના વસુ - કિરણોના સમૂહથી કોશના ભાગોને પૂરે છે. ૪૦ વિશેષાર્થ - તે ઉચા ચૈત્ય ઉપર આવેલા સૂર્ય ઉપર કવિ ઉન્નેક્ષા કરે છે. સૂર્ય પ્રભુને વિનંતિ કરવાને ચૈત્યના ઉચ્ચ પ્રદેશમાં નજીક આવે છે. તે એવી વિનંતી કરે છે કે, “હે સ્વામી, તમે આ ત્રણ ભુવનનું સંતાપમાંથી રક્ષણ કરો છો, ત્યારે મારું પણ તમારે જલ્દિથી રક્ષણ કરવું જોઈએ, કારણ કે, હું હંમેશા મારા પોતાના તીવ્ર તેજથી સંતાપ પામું છું.” આવી પ્રાર્થના કરવાને સૂર્ય તે ચૈત્યની નજીક ભમ્યા કરે છે. પ્રભુની પાસે સૂર્યકાંત મણિના ધુપિઆ છે. તે ધૂપિઆ ? A – મGSTRશન, - માણ્ડાશિનું
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy