SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् ... બાલકો ચપળ થતા હતા. વાનર, ઉટ અને રથોનાં ચિત્રો ગામડીઆ લોકોને ચપળ કરતાં હતાં. તેવી રીતે દેવતાઓનાં ચરિત્રો આસ્તિકોને, ઇંદ્રાણીઓનાં ચિત્રો રાજાઓની રાણીઓને, નાટકોનાં ચિત્રો નટ લોકોને અને દેવતા તથા દૈત્યોનાં યુદ્ધનાં ચિત્રો શૂરવીરોને ચપળ કરતાં હતાં. ૧૧૦ (૧૨૩ शुभ्रं चंद्राश्मकांत्या नवयवहरितं नीलरत्नप्रभाभि - मुक्तादामावचूलैः प्रचलदलिकुलं लब्धमल्लीविकासैः । सर्वैरष्टापदस्थैर्मुकुरितकुतुकैर्वीक्ष्यमाणं जिनेंद्रैः । प्रायः सर्वस्य दृष्टिः प्रविशति रतये यस्य लीलानिशांतम् ॥ १११ ॥ अवचूर्णि :- चंद्राश्मकांत्या शुभ्रं नीलरत्नप्रभाभिर्नवयवहरितं लब्धमल्लीविंकासैः मुक्तादामावचूलैः प्रचलदलिकुलं अष्टापदस्थैर्मुकुरितकुतुकैः सर्वैः जिनेंद्रैः वीक्ष्यमाणं यस्य प्रासादस्य लीलानिशांतं लीलागृहं प्रायः सर्वस्य दृष्टिः रतये समाधये प्रविशति ॥ १११ ॥ ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યનું લીલાગૃહ ચંદ્રકાંત મણની કાંતિથી શુભ્ર હતું, નીલમણિની કાંતિઓથી નવા યવ-જ્વારા જેવું લીલું હતું. મલ્લિકાના પુષ્પના જેવા વિકાસને પ્રાપ્ત કરનારા મોતીઓના હારના ગુચ્છોથી ચલાયમાન એવા ભમરાઓથી યુક્ત હતું. આ દેવળના લીલાગૃહ સમીપે અષ્ટાપદની રચના હતી, તેમાં રહેલા આ દેવળની કૌતુક રચના જેમાં પ્રતિબિંબીત થયેલી તેવી જિવેંદ્રોની રત્નની પ્રતિમાઓ વડે જોવાતા તેવા લીલાગૃહમાં પ્રાયે કરીને સર્વની દૃષ્ટિ પ્રીતિને માટે પ્રવેશ કરે છે. ૧૧૧ વિશેષાર્થ - તે ચૈત્યની અંદર આવેલું લીલાગૃહ ચંદ્રકાંતમણિની કાંતિથી ધોળું અને નીલરત્નની કાંતિથી નીલવર્ણી હતું. તેમ જ મલ્લિકાના ...
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy