SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् સાસૂઓની ઉંચી નીચી વાણીઓથી તેમનાં મન ઉત્પન્ન થયેલા શોકથી ગ્લાન થયેલાં હોય છે, તે છતાં પણ તેઓ પાછી ફરીથી તે જોવાને આવે છે. ૫૦ ... ૫૭ વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યમાં હંમેશાં નૃત્ય, ગીત અને વાજિંત્રોનો અખેડો મચ્યો રહે છે, તે વિષે કવિ યુક્તિથી વર્ણન કરે છે. તે ચૈત્યની પડોશમાં નગરના બ્રાહ્મણ વગેરેની પ્રથમ વયની વધૂઓ રહે છે. તેઓ તે નૃત્ય, ગીત અને વાજિંત્રોને જોવામાં એવી તલ્લીન બની રહે છે, કે તેઓ તેથી પોતાના ઘરના કામકાજ ચૂકે છે. આથી તેમની સાસૂઓ ગુસ્સો કરી તેમને કઠોર વાણી કહે છે. જે સાંભળી તે વધૂઓના મનમાં ગ્લાનિ આવે છે, તથાપિ તેઓ પાછી ફરીવાર તે જોવાને આવ્યા વગર રહેતી નથી. કહેવાનો આશય એવો છે કે, તે ચૈત્યમાં નૃત્ય, ગીત અને વાજીંત્રોની ક્રિયા એવી મજાની થાય છે કે, જેને માટે તેના પડોશની વધૂઓ પોતાની સામૂના કટુ વચનો સાંભળે છે, તે છતાં તેની દરકાર કરતી નથી. ૫૦ प्राप्यांस्तीव्रैस्तीपोभिर्भवशतविहितैर्देवलोकोपभोगान् श्रद्धालूनां जिनांघ्रिस्तुतिरतमनसां मत्र्त्यभावेऽपि कर्त्तुम् । आरूढान् व्योमपीठीं हठहरणकृते संपदां स्वर्गजानाम् बाहुस्तंभानिवोर्ध्वान् वहति यदलघूनंसदेशेषु दंडान् ॥५१॥ अवचूर्णि :- मर्त्यभवेऽपि मनुष्यत्वेपि जिनांघ्रिस्तुतिरतमनसां श्रद्धालूनां भवशतविहितैः तीव्रैः तपोभिः प्राप्यान् देवलोकोपभोगान् कर्त्तुं . यच्चैत्यं अंसदेशेषु स्वर्गजानां संपदा हठहरणकृते बाहुस्तंभानिव व्योमपीठीं आरूढान् ऊर्ध्वान् अलधून् दंडान् वहति । अंसदेशेषु शिखरेषु ॥ ५१|| ...
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy