________________
ચૈત્યવદન મહાભાષ્ય
दव्वेण य टंकेण य, जुत्तो छेओ हु रूवगो होइ । टंकविहूणो दब्वे वि न खलु एगंतछेउ त्ति ॥८८१॥ द्रव्येण च टङ्केन च युक्तश्छेकः खलु रूपको भवति । टङ्कविहीनो द्रव्येऽपि न खलु एकान्तछेक इति ।।८८१।। अहव्वे टंकण य, कूडो तेण उ विणा उ मुद्द त्ति । बालाइविप्पयारणमेत्तफला नियमओ होइ ॥८८२॥ अद्रव्ये टङ्केन च कूटस्तेन तु विना तु मुद्रेति । बालादिविप्रतारणमात्रफला नियमतो भवति ।।८८२।।
સોનું કે રૂપું આદિ દ્રવ્યથી અને મુદ્રાથી (= છાપથી) યુક્ત રૂપિયો શુદ્ધ છે. સોનું કે રૂ૫ આદિ દ્રવ્ય હોય પણ મુદ્રા ન હોય તો રૂપિયો પૂર્ણ શુદ્ધ નથી. મુદ્રા હોય, પણ સુવર્ણ વગેરે દ્રવ્ય ન હોય તો પણ રૂપિયો પૂર્ણ શુદ્ધ નથી. મુદ્રા અને દ્રવ્ય એ બંનેથી રહિત રૂપિયો ચિહ્નમાત્ર છે. મુદ્રા (ચિહ્નમાત્ર) નિયમાં બાલ વગેરે પ્રકારના જીવોને છેતરવાના ફળવાળી છે. : વિશેષાર્થ – રૂપિયાના ચાર પ્રકારમાં ફળ રૂપિયાના પ્રકાર પ્રમાણે જ મળે છે, અર્થાત્ પૂર્ણ શુદ્ધ રૂપિયાથી પૂર્ણ ફળ મળે છે. અપૂર્ણ શુદ્ધ રૂપિયાથી કાંઈક ઓછું ફળ મળે. અશુદ્ધ રૂપિયાથી જરાય ફળ ન મળે. તેવી જ રીતે ચૈત્યવંદનના પક્ષમાં શુદ્ધ કે અશુદ્ધ જે પ્રકારનું ચૈત્યવંદન હોય તે પ્રકારનું ફળ મળે. તથા જેમ ખોટા રૂપિયાથી બીજાને છેતરવાનું ફળ મળે છે તેમ અશુદ્ધ ચૈત્યવંદનથી પણ (અભયકુમારને ઠગનાર વેશ્યા આદિની જેમ) બાલ જીવો વગેરેને છેતરવાનું ફળ મળે છે. (૮૮૧-૮૮૨)
एत्थ पुण वंदणाए, रुप्पसमो होइ चित्तबहुमाणो । टंकसमा विनेया, संपुना बाहिरा किरिया ॥८८३॥ अत्र पुनर्वन्दनायां रूप्यसमो भवति चित्तबहुमानः । टङ्कसमा विज्ञेया संपूर्णा बाह्या क्रिया ।।८८३।।
૩૭૯