________________
ચૈત્યવદન મહાભાષ્ય
આરંભ-પરિગ્રહમાં પરોવાયેલા ગૃહસ્થને તો જ્યાં સુધી ચૈત્યવંદન કરે ત્યાં સુધી જ ચૈત્યવંદનનો ભાવ હોય છે. શેષ કાલે હોતો નથી. (૮૦૧)
तम्हा संपुन्न च्चिय, जुत्ता जिणवंदणा गिहत्थाणं । सुहभाववुड्डिओ जं, जायइ कम्मक्खओ विउलो ॥८०२॥ तस्मात् संपूर्णा एव युक्ता जिनवन्दना गृहस्थानाम् । ..... .
शुभभाववृद्धेर्यद् जायते कर्मक्षयो विपुलः ।।८०२।।
તેથી ગૃહસ્થોને સંપૂર્ણ જ ચૈત્યવંદન કરવું એ યોગ્ય છે. કારણકે शुभमानी वृद्धिथी पो भक्षय थाय छे. (८०२)
संपुनपक्खवाई, वित्तिविरोहाइकारणा कह वि। डहरतरं पि कुणंतो, संपुन्नाए फलं होइ(लहइ) ॥८०३॥ संपूर्णपक्षपाती वृत्तिविरोधादिकारणातं कथमपि । लघुतरामपि कुर्वन् संपूर्णायाः फलं भवति (लभते) ।।८०३।।
સંપૂર્ણ ચૈત્યવંદનનો પક્ષપાતી જીવ આજીવિકામાં વિરોધ વગેરે કારણોથી કોઈ પણ રીતે અતિશય નાનું પણ ચૈત્યવંદન કરે તો પણ સંપૂર્ણ ચૈત્યવંદનનું ફળ पामे छ. (८०3)
जो पुण पमायसीलो, कुग्गहगरलेण वावि हयसन्नो। . संपुन्नकरणमणो-रहं पि हियए न धारेइ ॥८०४॥ . यः पुनः प्रमादशीलः कुग्रहगरलेन वाऽपि हतसंज्ञः । संपूर्णकरणमनोरथमपि हृदये न धारयति ।।८०४।। सो मोहतिमिरछाइय-दिट्ठी बहुदुक्खसावयाइन्ने । संमग्गमपावंतो, परिभमइ चिरं भवारन्ने ॥८०५॥ स मोहतिमिरच्छादितदृष्टिर्बहुदुःखश्वापदाकीणे । सन्मार्गमप्राप्नुवन् परिभ्रमति चिरं भवारण्ये ।।८०५।। .
3३४