________________
ચૈત્યવદન મહાભાષ્ય
શ્રીધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિગુરુભ્યો નમઃ
ऐं नमः वादिवेताल श्रीशान्तिसूरिविरचितं
चैत्यवन्दनमहाभाष्यम्
पणमह पणमंतसुरा-ऽसुरिंदमणिमउडघट्ठपयपीढं । . सिप्प-कला-ऽऽगम-सिवमग्गदेसयं जिणवरं उसहं ॥१॥ प्रणमत प्रणामत्सुरा-ऽसुरेन्द्रमणिमुकुटघृष्टपदपीठम् ।
શિલ્પ-વે-ડડમ-શિવમાશવં નિનવરમૃમમ્ શા. . પ્રણામ કરતા એવા સુરેંદ્રો અને અસુરેંદ્રોના મણિજડિત મુકુટથી - જેમનું પાદપીઠ સ્પર્શાયેલું છે અને જેઓ શિલ્પ, કલા, આગમ અને મોક્ષમાર્ગના | ઉપદેશક છે એવા શ્રી ઋષભજિનવરને તમે પ્રણામ કરો.
' વિશેષાર્થ – શ્રી ઋષભદેવે સંસારમાં રાજ્યાવસ્થામાં લોકોને ઘટનિર્માણ વગેરે સો શિલ્પો શિખવાડ્યા, પુરુષોની ૭ર કળાઓ અને સ્ત્રીઓની ૬૪ કળાઓ શિખવાડી. દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન પામીને દ્વાદશાંગીરૂપી આગમની અર્થથી રચના કરી. પછી જીવન પર્યત દરરોજ બે પ્રહર મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. ૧)
संगमयामरगयऽमाणमाणमायंगमद्दणमयंदं । पणमह वीरं तित्थस्स नायगं वट्टमाणस्स ॥२॥ .