________________
ચૈત્યવદન મહાભાષ્ય
वैयावृत्त्यं जिनगृहरक्षणपरिष्ठा(प्रतिष्ठा)पनादि जिनकृत्यम् । शान्तिः प्रत्यनीककृतोपसर्गविनिवारणं भवने ।।७७६।।
वे वेयावच्चगराणं में सूत्रनो अर्थ ४ छ
જિનમંદિરનું રક્ષણ કરવું, જિનમંદિરની પ્રસિદ્ધિ કરવી (અથવા જિનમંદિરનો મહિમા વધારવો) વગેરે વૈયાવૃત્ત્વ છે. જિનમંદિરમાં શત્રુઓએ કરેલા ઉપદ્રવોનું નિવારણ કરવું એ શાંતિ છે. (૭૭૬)
सम्मद्दिट्टी संघो, तस्स समाही मणोदुहाभावो । एएसि करणसीला, सुरवरसाहम्मिया जे उ ॥७७७॥ सम्यग्दृष्टिः संघः, तस्य समाधिर्मनोदुःखाऽभावः । एतेषां करणशीलाः सुरवरसाधर्मिका ये तु ।।७७७।। तेसिं संमाणत्थं, काउस्सग्गं करेमि एत्ताहे। अन्नत्थूससियाई-पुव्वुत्तागारकरणेणं ॥७७८॥ तेषां सम्मानार्थं कायोत्सर्ग करोमीदानीम् । अन्यत्रोच्छ्वसितादिपूर्वोक्ता ऽऽकारकरणेन ।।७७८।।
સંઘ સમ્યગ્દષ્ટિ છે. સંઘની સમાધિ એટલે માનસિક દુઃખોનો અભાવ. વિયાવૃત્ય, શાન્તિ અને સમ્યગ્દષ્ટિની સમાધિને કરવાના સ્વભાવવાળા જે સાધર્મિક - ઉત્તમ દેવો છે તેમના સન્માન માટે હવે કાયોત્સર્ગ કરું છું. આ કાયોત્સર્ગ ઉચ્છવાસ • सिवाय पोरे पूर्वोत. २॥२॥रीने २।। पूर्व छु. (७७७-७७८)
एत्थ उ भणेज्ज कोई, अविरइगंधाण ताणमुस्सग्गो । न हु संगच्छइ अम्हं, सावय-समणेहि कीरंतो ॥७७९॥ अत्र तु भणेत् कश्चिद् अविरतिकान्धानां तेषामुत्सर्गः । न खलु संगच्छतेऽस्माभिः श्रावक-श्रमणैः क्रियमाणः ।।७७९।। गुणहीणवंदणं खलु, न हु जुत्तं सव्वदेस-विरयाणं । भणइ गुरू सच्चमिणं, एत्तो च्चिय एत्थ नहि भणियं ॥७८०॥
૩૧૫