________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
• संसारसमुद्रात् संतरणं सिद्धिपदकमाज्ञप्तम् ।
तन्नारीणामपि ध्रुवं जायते जिनवरनमस्कारात् ।।७४३।।
સંસારસમુદ્રથી તરવું એટલે સિદ્ધિપદને પામવું એમ કહ્યું છે. જિનવરને કરાતા નમસ્કારથી નારીને પણ નિયમા સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે. (૭૪૩)
आह फुडं नहि मुणिमो, विहिवाओ एस किं व थुइवाओ ? । अह विहिवयणं एयं, निरत्थयं सेसणुट्ठाणं ॥७४४॥ आह स्फुटं नहि जानीमो विधिवाद एषः किं वा स्तुतिवादः ? । अथ विधिवचनमेतद् निरर्थकं शेषानुष्ठानम् ।।७४४।। एसो च्चिय कायव्वो, निच्चं पुरिसेण सिद्धिकामेण । सो वि न जुत्तो बीओ, एकादवि कज्जसिद्धीओ ॥७४५॥ एष एव कर्तव्यो नित्यं पुरुषेण सिद्धिकामेन । . सोऽपि न युक्तो द्वितीय एकस्मादपि कार्यसिद्धितः ।।७४५।।
૭૪૪મી ગાથાની ભૂમિકા શાસ્ત્રવચનના અર્થવાદ, વિધિવાદ અને અનુવાદ એમ ત્રણ પ્રકાર છે.
અર્થવાદ – જે વચન માત્ર પ્રશંસા કે નિંદાના સૂચક હોય, પરંતુ વિસ્તસ્વરૂપના સૂચક ન હોય તે અર્થવાદ છે. જેમકે નને વિષ્ણુ: રથને વિષ્ણુ : cfng: પર્વતમસ્ત = જેલમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે, અને પર્વતના શિખરે વિષ્ણુ છે. આ વચન વિષ્ણુનું સ્વરૂપ બતાવતું નથી, કિંતુ પ્રશંસા કરે છે. વિણું બધું જાણે છે માટે જ્ઞાન દ્વારા બધે રહેલા છે. | વિધિવાદ– જે વચન કર્તવ્ય-અકર્તવ્યની સૂચના કરે તે વિધિવાદ. જેમકે–સુરક્ષાર્થી સવા બિનપૂનાં કુર્યાત = સુખના અર્થીએ હંમેશા જિનપૂજા કરવી જોઈએ. આ વચન સુખની ઈચ્છાવાળાને જિનપૂજારૂપ કર્તવ્યનું સૂચન કરે છે. સુરક્ષાર્થી મા હિંચાત ભૂતાનિ = સુખના અર્થીએ જીવોની હિંસા ન કરવી જોઈએ. આ વચન જીવહિંસા અકર્તવ્ય છે એમ સૂચવે છે. -
૩૦૩