________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
પ્રથમ સ્તવમાં (= નમુન્થુણં સૂત્રમાં) ભાવજિનોની સ્તુતિ કરી. બીજા સ્તવમાં (= અરિહંત ચેઈઆણં સૂત્રમાં) જિનમંદિરમાં રહેલા સ્થાપના જિનોની સ્તુતિ કરી. ત્રીજા સ્તવમાં (= લોગસ્સ સૂત્રમાં) નામ જિનોની અને (સવ્વલોએ, અરિહંતચેઈઆણં સૂત્રમાં) ત્રણ લોકના સ્થાપનાજિનોની સ્તુતિ ५. (903)
इह पुक्खरवरदंडे, दव्वरिहंताण वंदना विहिया । तित्थयरनामबंधनिबंधणं जेण सुयणाणं ॥ ७०४ ॥ इह पुष्करवरदण्डे द्रव्यार्हतां वन्दना विहिता । तीर्थकरनामबन्धननिबन्धनं येन श्रुतज्ञानम् ।।७०४।।
અહીં પુŃરવ૨દંડકમાં દ્રવ્ય અરિહંતોને વંદના કરી છે. (શ્રુતજ્ઞાન દ્રવ્ય અરિહંત છે.) કારણકે શ્રુતજ્ઞાન તીર્થંકર નામ કર્મના બંધનું કારણ છે. (૭૦૪) भणियं च
'भूयस्स भाविणो वा, भावस्सिह कारणं तु जं लोए । तं दव्वं सव्वन्नू, सचेयणाऽचेयणं बेंति ॥७०५ ॥ भणितं च
-
भूतस्य भाविनो वा भावस्येह कारणं तु यल्लोके तद् द्रव्यं सर्वज्ञाः सचेतना-ऽचेतनं ब्रुवन्ति ।। ७०५ ।।
१. एतत्समानं संस्कृतम् – “भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद्द्रव्यं तत्त्वज्ञैः सचेतना-ऽचेतनं गदितम् ” - विशेषावश्यके ५८४ गाथाटीकायाम् - ( पृ० ३११). ह्युं छे. -
આ લોકમાં જે જીવ કે અજીવ ભૂતકાળના અને ભવિષ્યકાળના ભાવનું (= अवस्थानुं) डारएा जने तेने सर्वज्ञो द्रव्य हे छे. (७०4)
-
अप्पुव्वनाणगहणे, सुयभत्ती पवयणे पभावणया । एएहिँ कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो ॥७०६ ॥
૨૮૯