________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
प्रस्फोटितमतिशयचूर्णितमिति येनेह मोहमहाजालम् । वन्दे तं सिद्धान्तमथवा तस्यैव माहात्म्यम् ।।६६७।।
પ્રસ્ફોટિત એટલે અતિશય ચૂરો કરેલ = તોડી નાખેલ. જેણે મોહની મહાજાળને અતિશય તોડી નાખી છે, તે પ્રસ્ફોટિત મોહ મહાજાળ. તે સિદ્ધાંતને હું વંદન કરું છું, અથવા તે સિદ્ધાંતના માહાભ્યને હું વંદન કરું છું. (૬૬૭),
तहा- “जाई-जरा-मरण” इत्यादि सूत्रम् ।। पूर्णमूलम् - जाई-जरा-मरण-सोगपणासणस्स कल्लाणपुक्खलविसालसुहावहस । को देव-दाणव-नरिंदगणच्चिअस्स धम्मस्स सारमुवलब्भ करे पमावं ३ जाइ त्ति मासनवगं, गन्भे वसिऊण गरुयदक्खेणं। नेरइयस्स व घडियालयाओ जीवस्स णिग्गमणं ॥६६८॥. जातिरिति मासनवकं गर्भे उषित्वा गुरुकदुःखेन ।' नैरयिकस्येव घटिकाऽऽलयाद् जीवस्य निर्गमनम् ।।६६८।।
वे जाइ-जरा-मरण इत्यादि सूत्रनो अर्थ ४४ छ
નરકનો જીવ ઘટિકાલયમાંથી નીકળે તે રીતે નવ મહિના સુધી ઘણા દુઃખથી ગર્ભમાં રહીને જીવનું ગર્ભમાંથી બહાર નીકળવું. તે જાતિ = જન્મ છે. (६६८)
होइ जरा वुड्डत्तं, ववसायपहुत्तरूवबलमहणी। जा परिभवदवदड्डे, जीवंतमयं जणं कुणइ ॥६६९॥ भवति जरा वृद्धत्वं व्यवसाय-प्रभुत्व-रूप-बलमथनी । या परिभवदवदग्धं जीवन्मृतं जनं करोति ।।६६९।।
જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા ઉદ્યમ, પ્રભુતા, રૂપ અને બલનો નાશ કરે છે, તથા પરિવરૂપ અગ્નિથી બળેલા લોકને જીવતો મરેલો કરે છે. (૬૬૯)