________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
પ્રશ્નઃ— બીજા જિનો પણ અંતરંગ વૈરીઓથી જરા પણ જિતાયા નથી તો તે પણ અજિત કેમ કહેવાતા નથી ?
ઉત્તરઃ— આ ભગવાનનું અજિત એવું નામ થવામાં બીજું પણ વિશેષ २ए। छे. (५४८)
जियसत्तनिवेण समं, कीलंती अक्खजूयकीलाए । न कयाइ जयं पत्ता, विजया देवी पुरा काले ॥ ५४९॥ जितशत्रुनृपेण समं क्रीडन्ती अक्षद्यूतक्रीडायाम् ।
कदाचिद् जयं प्राप्ता विजया देवी पुरा काले । । ५४९ ।।
गब्भगए भगवंते, न जिया ईसिं पि सा नरेंदेण । जायस्स तेण पिउणा, अजिओ त्ति पइट्ठियं नाम ॥५५०॥
गर्भगते भगवति न जिता ईषदपि सा नरेन्द्रेण । जातस्य तेन पित्रा ‘अजितः' इति प्रतिष्ठितं नाम ।। ५५० ।।
પૂર્વે જિતશત્રુ રાજાની સાથે સોગઠા બાજી રમતા વિજયા દેવી ક્યારે પણ જિત મેળવી શક્યા નહિ. પણ ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે રાજા વડે‘જરા પણ ન જિતાયા, તેથી જન્મ પામેલા ભગવાનનું પિતાએ અજિત એવું नाम स्थापित र्यु. (५४८-५५०)
सं सोक्खं ति पच्च, दिट्ठे तं होइ सव्वजीवाणं । तो संभवो जिणेसो, सव्वे वि हु संभवा एवं ॥ ५५९ ॥ सं सौख्यमिति प्रोच्यते दृष्टे तद् भवति सर्वजीवानाम् । ततः संभवो जिनेशः सर्वेऽपि खलु संभवा एवम् ।। ५५१ ।। भन्नंति भुवणगुरुणो, नवरं अन्नं पि कारणं अस्थि । सावत्थीनयरीए, कयाइ कालस्स दोसेण ॥५५२ ॥ भण्यन्ते भुवनगुरवः, नवरमन्यदपि कारणमस्ति । श्रावस्तीनगर्यां कदाचित् कालस्य दोषेण ।। ५५२।।
૨૩૭