________________
ચૈત્યવદન મહાભાષ્ય
- व्याख्या- यस्मादवं तस्मात् न करोति निमेष (रोध) यत्नं कायोत्सर्गकारी, किमिति ?, - 'तत्थुवओगे ण झाण झाएज्ज' त्ति तत्र- निर्निमेषयत्ने य उपयोगस्तेन सता मा न ध्यानं ध्यायेत् अभिप्रेतमिति, एगनिसं' तु पवन्नो झायइ साहू अणिमिसच्छोऽवि' एकरात्रिी तु प्रतिमां प्रतिपन्नो महासत्त्वो ध्यायति समर्थः अनिमेषाक्षोऽपि-अनिमिषे . अक्षिणी यस्य सः अनिमिषाक्षः निश्चलनयन इति गाथार्थः (आवश्यकसूत्रनियुक्तिगाथा-१५१५)
તેથી કાયોત્સર્ગમાં રહેલા જીવે નિમેષને (= આંખને ઉઘાડ-બંધ કરવાની પ્રવૃત્તિને) રોકવામાં પ્રયત્ન ન કરવો. કારણ કે નિમેષને રોકવામાં પ્રયત્ન કરે તો તેનો ઉપયોગ નિમેષને (= આંખના પલકારાને) રોકવામાં રહેવાથી ઈષ્ટ ધ્યાન ન કરી શકે. હા, જેણે એક રાત્રિની પ્રતિમાનો સ્વીકાર કર્યો હોય તે સાધુ નિશ્ચલ ચક્ષુવાળો બનીને પણ ધ્યાન કરે. કારણકે તે મહાસત્ત્વવંત હોવાથી નિમેષ વિના ५५ध्यान ४२१। समर्थ छ. (४४२) .
एएसि सव्वेसिं, अनत्थ ममेस होउ उस्सग्गो। . न य नाम एत्तिएहि, अन्नेहि वि एवमाईहिं ॥४४३॥ एतेषां सर्वेषामन्यत्र ममैष भवतु उत्सर्गः । न च नाम एतावद्भिरन्यैरपि एवमादिभिः ।।४४३।। मूलम्- ‘एवमाइएहि आगारेहि अभग्गो अविराहिओहुन्ज मे काउस्सग्गों' इति। आगारेहि अभग्गों, होज्जा अविराहिओ ममुस्सग्गो। तत्थेए आगारा, आईसद्देण संगहिया ॥४४४॥
आकारैरभग्नो भवेदविराधितो ममोत्सर्गः । तत्रैते आकारा आदिशब्देन संगृहीताः ।।४४४।।
આ (ઉચ્છવાસ વગેરે) બધા સિવાય મારો આ કાયોત્સર્ગ થાઓ. આટલા જ આગારોથી મારો કાયોત્સર્ગ અભંગ અને અવિરાધિત થાઓ એવું - नथी, आदि २०६थ. ५० ५९! माथी भा२] योत्स[ समन भने
૧૯૫