SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય * ધૃતિ એટલે ચિત્તસમાધિ. ચિત્તસમાધિ એટલે સૂત્રથી અન્યના ચિંતનથી - રહિત મનની વૃત્તિ, અર્થાત્ મનમાં કેવલ સૂત્રોનું જ ચિંતન હોય. ધારણા એટલે તીર્થકરના ગુણોને પોતાના મનમાં ધારવા. (૪૧૯) .. अणुपेहा मंगलगस्स चिंतणं गुणगणाण वा भणिया। एयाहिँ वड्डमाणीहिँ ठामि उस्सग्गमिति सुगमं ॥४२०॥ अनुप्रेक्षा मङ्गलकस्य चिन्तनं गुणगणानां वा भणिता । . एताभिर्वर्धमानाभिस्तिष्ठामि उत्सर्गमिति सुगमम् ।। ४२०।। - અનુપ્રેક્ષા એટલે અરિહંત મંગલ સ્વરૂપ છે એવું ચિંતન કરવું, અથવા અરિહંતોના ગુણસમૂહનું ચિંતન કરવું. વધતી એવી શ્રદ્ધા વગેરેથી કાયોત્સર્ગ કરું છું એ પ્રમાણે અર્થ સુગમ છે. (૪૨૦) एयासिं निदेसो, एवं लाभक्कमेण विन्नेओ। सद्धाभावे मेहा, तब्भावे धिति उ इच्चाई ॥४२१॥ एतासां निर्देश एवं लाभक्रमेण विज्ञेयः ।। श्रद्धाभावें मेधा, तद्भावे धृतिस्तु इत्यादि ।। ४२१।। શ્રદ્ધા આદિનો આ પ્રમાણે નિર્દેશ પ્રાપ્તિના ક્રમથી જાણવો. પહેલાં શ્રદ્ધાની પ્રાપ્તિ થાય તો મેધાની પ્રાપ્તિ થાય. મેધાની પ્રાપ્તિ થાય તો ધૃતિની "प्ति थाय इत्या. (४२१) के कारणरहियं कज्जं, घडाइयं जह न सिज्झइ कयाइ । एवं एयाहिँ विणा, काउस्सग्गस्स न हु सिद्धी ॥४२२॥ कारणरहितं कार्यं घटादिकं यथा न सिध्यति कदापि । एवमेताभिविना कायोत्सर्गस्य न खलु सिद्धिः ।। ४२२।। જેવી રીતે કારણ વિના ઘટાદિ કાર્ય ક્યારેય થતું નથી, તેવી રીતે શ્રદ્ધા આદિ વિના કાયોત્સર્ગની સિદ્ધિ થતી નથી. (૨૨) ૧૮૫
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy