SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈિત્યવદન મહાભાષ્ય - ઉત્તર– ક્ષાયિક બોધિલાભની અપેક્ષાએ પણ વિના વિલંબે ફળ (મોક્ષ) સાધી આપે એ હેતુએ બોધિલાભ માટે કાયોત્સર્ગ જરૂરી છે. એ જ ભવમાં અને એ જ ભવમાં પણ જલદી મોક્ષ સાધી આપે એવા બોધિલાભ માટે ક્ષાયિક બોધિલાભવાળા જીવને પણ કાયોત્સર્ગ જરૂરી છે. પૂર્વપક્ષ – બોધિલાભ થાય એટલે મોક્ષ મળવાનો છે જ, તો પછી નિવસાવત્તિયાએ પદ બિનજરૂરી છે. ઉત્તર – બોધિલાભ થયા પછી તરત જ મોક્ષ મળે એવો નિયમ નથી. આથી બોધિલાભ થયા પછી વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિ થાય એ માટે નિવસારાવરિયા પદ પણ જરૂરી છે. (૪૦) : પુછડું સી-નડું તા, પૂણાનિમિત્તમ રૂપ.. कीरइ ता तेसिं चिय, करणं जुत्तं सुबुद्धीणं ॥४०१॥ पृच्छति शिष्यः- यदि तावत् पूजादिनिमित्तमेष उत्सर्गः । क्रियते ततस्तेषामेव करणं युक्तं सुबुद्धीनाम् ।।४०१।। અહીં શિષ્ય પ્રશ્ન કરે છે – જો પૂજા આદિ માટે આ કાયોત્સર્ગ કરાય છે તો બુદ્ધિમાનોને પૂજા આદિનું કરવું ઉચિત છે. (૪૦૧) रंजिज्जइ मुद्धजणो, कज्जाकारीहिँ महुरवयणेहिं । सव्वन्नुवीयरागे, कज्जपहाणेहि होत्तव्वं ॥४०२॥ : रज्यते मुग्धजनः कार्याऽकारिभिर्मधुरवचनैः । सर्वज्ञवीतरागे कार्यप्रधानैर्भवितव्यम् ।। ४०२।। કાર્યને ન કરનારાઓ મધુર વચનોથી મુગ્ધ લોકોને ખુશ કરે છે. (પણ) સર્વશ વીતરાગના વિષયમાં કાર્યની પ્રધાનતાવાળા થવું જોઈએ, અર્થાત્ અરિહંતની ભક્તિ માત્ર બોલવામાં ન હોવી જોઈએ, કિંતુ સક્રિય ભક્તિ હોવી જોઈએ. (૪૦૨) __पडिभणइ गुरू- सुंदर !, दुविहा वंदणविहाइणो पुरिसा । निग्गंथा य गिहत्था, तत्थ गिहत्था जहासत्तिं ॥४०३॥ ૧૭૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy