________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
અથવા ‘નિગુણ’ શબ્દ છે. નિયત ગુણવાળું તે નિગુણ, અર્થાત્ સર્વસૂત્રોની તે પંચના જેમાં સારી રીતે રહેલી છે, એકેય સૂત્ર રચવાનું બાકી નથી, તેવું સૂત્ર ગણધરો રચે છે.
અથવા નિપુર્ણ પાઠના સ્થાને નિપુળા કે નિયુાઃ એવો પાઠ છે, અને તે ગણધરોનું વિશેષણ સમજવું. (૩૦૦)
१ सामाइयाइया वा, वय-जीवनिकाय भावणा पढमं । एस धम्मोवाओ, जिणेहिं सव्वेहिँ उवट्टो ||३०१ || सामायिकादिका वा व्रत-जीवनिकायभावना प्रथमम् । एष धर्मोपायो जिनैः सर्वैरुपदिष्टः । । ३०१ | |
૧. સૂર્ય ગાથા આવશ્ય ર૭૧ તમા (પૃ૦ ૧૪૦)
અથવા સામાયિક વગેરે વ્રતો, છ જીવનિકાય, ભાવના આ ધર્મનો ઉપાય (= સાધન) છે. ધર્મના આ ઉપાયોનો સર્વપ્રથમ ઉપદેશ અરિહંતોએ આપ્યો છે. (૩૦૧)
तित्थं जिणेहि भणियं, संसारुत्तारकारणं संघो ।
चाउव्वन्नो नियमा, कुणंति तं तेण तिथयरा ॥ ३०२ ॥
तीर्थं जिनैर्भणितं संसारोत्तारकारणं सङ्घः । चातुर्वर्ण्यो नियमात् कुर्वन्ति तत् तेन तीर्थकराः ।। ३०२।।
સંસારથી પાર ઉતરવાનું કારણ તે તીર્થ, અર્થાત્ જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ, એમ જિનોએ કહ્યું છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારનો સંઘ તીર્થ છે. અરિહંતો તે તીર્થને કરે છે માટે તીર્થંકર છે.
વિશાષાર્થઃ— તીર્થંકરો તીર્થને કરે છે ત્યારે ત્રણ કાર્ય થાય છે. (૧) ગણધરોની સ્થાપના. (૨) દ્વાદશાંગીની રચના. (૩) ચતુર્વિધ સંઘની સ્થાપના. (૩૦૨) सयमेव जओ सम्मं, बुद्धा नत्रेण बोहिया सव्वे । ते सयंसंबुद्धा, तेसि नमो संपया बीया ॥ ३०३ ॥
૧૩૯