________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
જેવું ફલ મળ્યું છે તેવું જ ફળ સ્તુતિ કરનારને આપે છે, અર્થાત્ સ્તુતિ કરનારને પોતાના જેવા બનાવે છે તે જણાવવામાં આવ્યું છે.
(૯) ફલઃ— અરિહંતો સાધના દ્વારા જે ફળને પામ્યા તે ફલનું આ સંપદામાં વર્ણન છે. (૨૭૫)
૧
૩
૪
૬
(૯
સંપદા
સ્તોતવ્ય
.ઓઘહેતુ
વિશેષહેતુ
ઉપયોગ
તહેતુ
વિશેષોપયોગ
સ્વરૂપ
નિજસંમલદ
સંપદા અને પદોનું કોષ્ઠક
સૂત્ર
નમુ. અરિ. ભગ.
આઈ. તિત્વ. સયંસં.
પુરિ. પુરિ. પુરિ. પુરિ.
લોગુ. લોગ. લોગ. લોગ. લોગ.
અભય. ચક્ષુ. મગ્ન. સરણ. બોહિ.
ધમ્મ. ધમ્મ. ધમ્મના. ધમ્મ. ધમ્મ.
અપ્પડિ. વિયટ્ટ.
જિણા. તિન્ના. બુદ્ધા. મુત્તા.
સવ્વ. સવ્વ. સિવ. નમો જિણાણું જિ.
ફલ
एएसिं अत्थो पुण, नमो त्ति नमणं इमो मम पणामो । अत्थु ति होउ संपज्जत्ति णं वक्कलंकारे ॥ २७६ ॥ एतेषामर्थः पुनः 'नमः' इति नमनमयं मम प्रणामः । 'अस्तु' इति भवतु संपद्यतामिति 'णं' वाक्यालङ्कारे ||२७६।।
होउ पणामो एसो, अरहंताणं ति एस संबंधो । अट्टविहपाडिहेरं, अरहंती तेण अरहंता ॥ २७७॥
પદ
૨
૧૨૭
૩
૪
એ પદોનો અર્થ આ પ્રમાણે છે– નમો એટલે નમસ્કાર. આ મારો નમસ્કાર અત્યુ = થાઓ. વાક્યાલંકારમાં છે = વાક્યને સુશોભિત બનાવવા માટે છે. (૨૭૬)
૫
૨
૪
૩