________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
પ્રથમ કણભેદથી (= ચરમયથાપ્રવૃત્તિકરણથી) ગ્રંથિદેશે આવેલા જીવને આ પૂજા ધર્મમાત્ર ફલવાળી હોય છે. અર્થાત્ આ પૂજાના પ્રભાવથી ભવિષ્યમાં તેને સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રાપ્ત થશે. કારણ કે તેને સદ્યોગ વગેરેનો સદ્ભાવ છે, પણ અનુબંધની પ્રાપ્તિ થતી નથી. આ વિશેષતા વિંશતિવિંશિકા ગ્રંથની प्रभविंशिमां आवे छे. (२१3)
पवरं पुप्फाईयं, पढमाए ढोयए उ तक्कारी । आइ अन्नओ वि हु, निओगओ बीयपूजा || २१४|| प्रवरं पुष्पादिकं प्रथमायां ढोकते तु तत्कारी । आनयत्यन्यतोऽपि खलु नियोगतो द्वितीयपूजायाम् ।। २१४ ।।
અહીં ષોડ્શક ગ્રંથની ગાથા, ટીકા અને ટીકાનો અર્થ આ પ્રમાણે છે— प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता । आनयति चान्यतोऽपि नियमादेव द्वितीयायाम् ।।९/११।।
प्रवरं-प्रधानं पुष्पादि-पुष्प-गन्धमाल्यादि सदा च सर्वदैव आद्यायां प्रथमपूजायां सेवते तु-सेवत एव, स्वहस्तेन ददात्येवेत्यर्थः, तद्दाता-तत्पूजाकर्ता, आनयति च वचनेन अन्यतोऽपि हि क्षेत्रान्तरात् प्रस्तुतं पुष्पादि नियमादेव - निश्चयादेव द्वितीयायां पूजायाम् (षोडशक ९/११)
પૂજા કરનારો પહેલી પૂજામાં શ્રેષ્ઠ પુષ્પો વગેરે અર્પણ કરે છે, અર્થાત્ શ્રેષ્ઠ પુષ્પો વગેરેથી જાતે પૂજા કરવી એ પહેલી વિઘ્નોપશમની પૂજા છે. પૂજા કરનારો બીજી પૂજામાં અન્યક્ષેત્રમાંથી પણ શ્રેષ્ઠ પુષ્પાદિ પૂજન સામગ્રીને અવશ્ય મંગાવે છે, અર્થાત્ બીજા ક્ષેત્રમાંથી પણ શ્રેષ્ઠ પુષ્પાદિ પૂજન સામગ્રી મંગાવીને કરાતી પૂજા બીજી અભ્યુદય સાધની પૂજા છે. (૨૧૪)
भुवणे वि सुंदरं जं, वत्था - SSहरणाइवत्थु संभवइ । तं मणसा संपाडइ, जिणम्मि एगग्गथिरचित्तो ॥ २१५॥ भुवनेऽपि सुन्दरं यद्वस्त्रा-ऽऽभरणादिवस्तु संभवति । तन्मनसा संपादयति जिने एकाग्रस्थिरचित्तः ।। २१५।।
૯૫