________________
ચૈત્યવદન મહાભાષ્ય
પહેલી અંગ પૂજા, બીજી આમિષ પૂજા અને ત્રીજી સ્તુતિ-સ્તોત્ર પૂજ એમ ત્રણ પ્રકારની પૂજા છે. એ ત્રણ પ્રકારની પૂજાનું સ્વરૂપ આ નીચેની यासोमा पाशे ते.) छ. (१८८)
वत्था-ऽऽहरण-विलेवणसुगंधिगंधेहिँ ध्व-पुप्फेहि। कीरइ जिणंगपूआ, तत्थ विही एस नायव्वो ॥२००॥ वस्त्रा-ऽऽभरण-विलेपनसुगन्धिगन्धैधूप-पुष्पैः । ... क्रियते जिनाङ्गपूजा तत्र विधिरेष ज्ञातव्यः ।।२००।।
વસ્ત્ર, આભૂષણ, વિલેપન, સુગંધી પદાર્થો, ધૂપ અને પુષ્પોથી જિનની અંગ પૂજા કરાય છે. અંગ પૂજા કરવામાં વિધિ આ (= નીચેની ગાથામાં डेवाशे ते.) एवो. (३००)।
वत्थेण बंधिऊणं, नासं अहवा जहा समाहीए। वज्जेयव्वं ति तया, देहम्मि विं कंडुयणमाई ॥२०१॥ वस्त्रेण बन्धयित्वा नासामथवा यथा समाधिना । वर्जयितव्यमिति तदा देहेऽपि कण्डूयनादि ।।२०१।।
'वत्थेणे' त्यादि, वस्त्रेण-वसनेन बद्ध्वा-आवृत्त्य नासां-नासिकां, अथवेति विकल्पार्थः, यथासमाधि-समाधानानतिक्रमेण, यदि हि नासाबंन्धे-ऽसमाधानं स्यात्तदा तामबद्ध्वाऽपीत्यर्थः, सर्वयत्नेन कार्यमित्यनुवर्तते । तथा वर्जयितव्यं-परिहर्तव्यं । तुशब्दः पुनःशब्दार्थः, तस्य चैवं प्रयोगः- तदा तु-तदानीं पुनः, पूजाकाल इत्यर्थः, किं तदित्याह- ‘देहेऽपि-शरीरेऽपि, चेष्टापरिहारदुष्करत्वप्रतिपादनार्थोऽपिशब्दः, कण्डूयनादि:-ख विनोदनप्रभृतिः, आदिशब्दात् सिंधानोत्सर्ग विकथाकरणादिपरिग्रहः। इति गाथार्थः (पञ्चाशक ४/२०) - મુખકોશથી નાસિકા બાંધીને પૂજા કરવી જોઈએ. (જેથી દુર્ગધી શ્વાસોશ્વાસ, થુંક આદિ પ્રભુને ન લાગે) જો નાસિકા બાંધવાથી અસમાધિ થતી હોય તો નાસિકા બાંધ્યા વિના પણ પૂજા થઈ શકે. પૂજા આદિ કરતી વખતે શરીરને ખંજવાળવું. નાકમાંથી શ્લેખ કોઢવાં, વિકથા કરવી વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઈએ.
८८