________________
ચૈત્યવદન મહાભાષ્ય
अद्धावणयपणाम, तत्तो काऊण भुवणनाहस्स । पंचंगं वा काउं, भत्तिब्भरनिब्भरमणेणं ॥१८९॥ अ‘वनतप्रणामं ततः कृत्वा भुवननाथस्य । पञ्चाङ्गं वा कृत्वा भक्तिभरनिर्भरमनसा ।।१८९।।
પછી ભક્તિના સમૂહથી ભરપૂર મન વડે જિનેશ્વરને અર્ધાવનત પ્રણામ કે પંચાંગ પ્રણિપાત કરે. (૧૮૯)
पूयंगपाणिपरिवारपरिगओ गहिरमहुरघोसेण । पढमाणो जिणगुणगणनिबद्धमंगल्लवित्ताई ॥१९०॥ पूजाङ्गपाणिपरिवारपरिगतो गभीरमधुरघोषेण । पठन् जिनगुणमणनिबद्धमाङ्गल्यवृत्तानि ।।१९०।। करधरियजोगमुद्दो, पए पए पाणिरक्खणाउत्तो । देज्जा पयाहिणतिगं, एगग्गमणो जिणगुणेसु ॥१९१॥ करधृतयोगमुद्रः पदे पदे प्राणिरक्षणायुक्तः । दद्यात् प्रदक्षिणात्रिकं एकाग्रमना जिनगुणेषु ।।१९१।। .
ત્યારબાદ પૂજાનાં ઉપકરણો જેમના હાથમાં છે તેવા પરિવારની સાથે જેમાં જિનગુણોના સમૂહનું વર્ણન હોય તેવા માંગલિક શ્લોકોને ગંભીર અને મધુર સ્વરથી બોલતો, હાથની યોગમુદ્રા કરીને, પગલે પગલે જીવના રક્ષણમાં ઉપયોગવાળો અને જિનગુણોમાં એકાગ્રમનવાળો તે ત્રણ પ્રદક્ષિણા भा. (१८०-१८१)
गिहिचेइएसु न घडइ, इयरेसु वि जइ वि कारणवसेणं । तह वि न मुंचइ मइमं, सया वि तक्करणपरिणामं ॥१९॥ गृहचैत्येषु न घटते इतरेष्वपि यद्यपि कारणवशेन । तथापि न मुञ्चति मतिमान् सदाऽपि तत्करणपरिणामम् ।।१९२।।
८५