________________
ચૈત્યવદન મહાભાષ્ય
कुग्गाहदूसियमणो, समुज्जमंतो वि बज्झकिच्चेसु । विहिवंदणाणुरूवं, फलं न पावेइ दुब्बुद्धी ॥१५०॥ कुग्राहदूषितमनाः समुद्यच्छन्नपि बाह्यकृत्येषु । विधिवन्दनानुरूपं फलं न प्राप्नोति दुर्बुद्धिः ।।१५०।।
કદાગ્રહથી દૂષિત મનવાળો જીવ બાહ્ય કર્તવ્યોમાં સમ્યક ઉદ્યમ કરતો હોવા છતાં (= વિધિપૂર્વક વંદન કરતો હોવા છતાં) વિધિપૂર્વકના વંદનનું જેવું ફળ મેળવવું જોઈએ તેવું ફળ મેળવતો નથી. કારણકે કદાગ્રહના કારણે તે દુર્બુદ્ધિવાળો છે, અર્થાત્ અશુદ્ધ ભાવવાળો છે, તેનામાં ભાવની વિશુદ્ધિ नथी. (१५०)
कोटरज़लंतजलणो, आसिच्चंतो वि वारिधाराहिं। विद्धिं तरू न पावइ, किलिट्ठचित्तस्स तह धम्मो ॥१५१॥ कोटरज्वलज्जवलन आसिच्यमानोऽपि वारिधाराभिः । . वृद्धिं तरुर्न प्राप्नोति किष्टचित्तस्य तथा धर्मः ।।१५१।। -
જેની બખોલમાં અગ્નિ રહેલો છે એવું વૃક્ષ પાણીની ધારાઓથી સિંચાતું. • डोqi vdi qधतुं नथी. तेवी रीत सिष्ट यित्तवाणानो धर्म १५तो नथी. (१५१)
तम्हा कुग्गाहविसं, वमित्तु पसमामयं च पाऊणं । मज्झत्थमणो मइमं, करेज्ज चिइवंदणं विहिणा ॥१५२॥ तस्मात्कुग्राहविषं वमित्वा प्रशमामृतं च पीत्वा । मध्यस्थमना मतिमान् कुर्याच्चैत्यवन्दनां विधिना ।।१५२।।
માટે બુદ્ધિમાન પુરુષે કદાગ્રહરૂપી વિષને વીને, પ્રશમરૂપી અમૃ- તનું પાન કરીને રાગ-દ્વેષ રહિત મનવાળા થઈને વિધિપૂર્વક ચૈત્યવંદન કરવું
म. (१५२)
चिइवंदणा तिभेया, जहन्न उक्कोस मज्झिमा चेव । एक्केक्का वि तिभेया, जेट्ट विजेट्ठा कणिट्ठा य ॥१५३॥
६५