SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ટીંટોઈમંડનશ્રીમુહ૨ીપાર્શ્વનાથાય નમઃ । ॥ નમોનમઃ ગુરુરામચન્દ્રસૂરયે ॥ પ્રસ્તાવના અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં આત્માનું જોડાણ મોક્ષની સાથે થાય તે માટે ચાર અનુયોગ દર્શાવ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ચરણકરણાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ, આ ચાર અનુયોગ પૈકી આ ગ્રંથ ધર્મકથાનુયોગ છે. જેમાં દેવ-ગુરુ અને ધર્મ રૂપી તત્ત્વત્રયીની ઓળખ અને આરાધના સુંદર થાય તે માટે પાંચ વિભાગ દ્વારા જુદા જુદા ઉપદેશ જણાવ્યા છે. ચંદનબાળા વૈ. સુ. ૧ પ્રથમ વિભાગ દેવપૂજા અધિકાર - જેમાં ૨૪ ઉ૫દેશ છે. બીજો વિભાગ તીર્થ અધિકાર - જેમાં ૧૭ ઉપદેશ છે. : ત્રીજો વિભાગ : ગુરુતત્ત્વ અધિકાર - જેમાં ૫ ઉપદેશ છે. ચોથો વિભાગ : સામાન્ય ધર્મ અધિકાર - જેમાં ૧૨ ઉપદેશ છે. પાંચમો વિભાગ : ગૃહસ્થ ધર્મ અધિકાર - જેમાં ૧૭ ઉપદેશ છે. શ્રીમદ્ વિજય સોમધર્મગણિ મહારાજાની આ સુંદર કૃતિ છે. આ ગ્રંથના બોધ દ્વારા જીવો દેવ-ગુરુ-ધર્મ રૂપ તત્ત્વત્રયીની શ્રદ્ધા કરી સમ્યગ્દર્શનને નિર્મલ બનાવે અને મારા સમ્યગ્દર્શનની નિર્મલતા થાય, એ જ સદાની શુભાભિલાષા. - મુનિ પુણ્યકીર્તિવિજય
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy