________________
છે. પણ પહેલી વિભક્તિ કર્તા અર્થે થતી નથી. કેમકે કર્તાનો અર્થતો ક્રિયાપદે કહી દીધો છે માટે માત્ર નામનો જ અર્થ બતાવવાનો બાકી રહે છે તે નામનો અર્થ બતાવવા માટે નામાર્થે પ્રથમા લાગે એમ કહ્યું છે.
આ પ્રશ્ન - ૭ સાદિ વિભક્તિના પ્રત્યયોમાં સ્વરાદિપ્રત્યયો કેટલા ? કયા કયા?
ઉત્તર - ૭ સ્વાદિ વિભક્તિના પ્રત્યયોમાં સ્વરાદિ પ્રત્યયો ૧૩ છે. ગૌ, ગમ્ , ગૌ, મુન્ , , મન્ , ન્ , મોસ્ , મામ્ , ફુ, મોસ્T
પ્રશ્ન - ૮ વ્યંજનાદિ પ્રત્યયો કેટલા ? કયા કયા ? ઉત્તર - ૮ વ્યંજનાદિ પ્રત્યયો ૮ છે. સ, ગામ, fમ, ગામ, સ્વસ, ગ્રામ , યસ , , I પ્રશ્ન - ૯ અવ્યય એટલે શું ? .
ઉત્તર - ૯ ત્રણે કાળનાં યોગમાં તથા, ત્રણે લિંગના યોગમાં, જેના સ્વરૂપમાં (આકૃતિમાં) કાંઈ ફેરફાર ન થાય તેને અવ્યય કહેવાય... ત્રણ કાળ માટેનું ઉદા. તે હમણાં ખાશે, તેણે હમણાં ખાધું, તે હમણાં ખાય છે.
આવી રીતે ત્રણે કાળમાં “હમણાં' શબ્દના રૂપમાં કાંઈ ફેરફાર થતો નથી માટે હમણાં' અર્થને જણાવતાં રૂદ્રાની, મધુના વિ.શબ્દને અવ્યય કહેવાય.
ત્રણે લિંગમાં જેનો ફેરફાર નથાય તેનું ઉદા.તે અહીંબેઠો, પુસ્તક અહીંમુકયું છે. અમીતા અહીં ભણે છે. આ ત્રણેલિંગના યોગમાં અહીં શબ્દના સ્વરૂપમાં કાંઇ પણ ફેરફાર થતો નથી માટે અહીં' અર્થને જણાવનાર ત્રત્ર, રૂદ શબ્દને અવ્યય કહેવાય છે.
' નામને લાગતી વિભક્તિ વળી બે પ્રકારે કારક વિભક્તિ... વિશેષણ વિભક્તિ.. જે નામ ક્રિયાપદની સાથે સંબંધ ધરાવે તે કારકવિભક્તિ. પ્રથમાદ્વિતીયા-તૃતીયા-ચતુર્થી-પંચમી-સપ્તમી આ છ વિભક્તિ કારકવિભક્તિ કહેવાય છે. અને છઠ્ઠી વિભક્તિમાં નામ નામની સાથે સંબંધ રાખે છે માટે તેને કારકવિભક્તિ ન કહેતાં વિશેષણ વિભક્તિ કહેવાય છે. વિશેષ સ્પષ્ટતા આગળ થઈ જશે.
પ્રશ્ન - ૧૦ અવ્યયો કેટલા પ્રકારનાં છે ? કયા કયા ?
ઉત્તર - ૧૦ અવ્યયો ૪ પ્રકારે.... (૧) ક્રિયાવિશેષણ અવ્યય (૨) નામયોગી અવ્યય (૩) ઉભયાન્વયી અવ્યય (૪) કેવલપ્રયોગી અવ્યય.
- ૪૮