SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રશ્ન ૧ નામપદ એટલે શું ? ઉત્તર - ૧ નામને તે તે વિભક્તિનાં અર્થમાં તે તે વિભક્તિનાં પ્રત્યયો પાઠ-૧૬ લાગીને બનેલું રૂપ તે નામપદ કહેવાય છે. દા.ત. વાતઃ । પ્રશ્ન ૨ નામ કેટલા પ્રકારે ? ઉત્તર - ૨ નામ ૩પ્રકારે છે (૧) પુંલિંગ (૨) સ્ત્રીલિંગ. (૩) નપુંસકલિંગ. પ્રશ્ન ૩ વિભક્તિ કેટલા પ્રકારે ? કઇ કઇ ? ઉત્તર - ૩ વિભક્તિ ૨ પ્રકારે છે. (૧) ત્તિ વિગેરે વિભક્તિ (ત્યાદ્રિ) (૨) સ્ વિગેરે વિભક્તિ (સ્યાદ્રિ) - પ્રશ્ન ૪ કઇ વિભક્તિ કોને લાગે ? ઉત્તર - ૪ (૧) તિ વિગેરે વિભક્તિ તમામ ક્રિયાવાચકશબ્દને (ધાતુને) લાગે છે અને (૨) સ્ વિગેરે વિભક્તિ જાતિવાચક, દ્રવ્યવાચક અને ગુણવાચકશબ્દને લાગે છે. પ્રશ્ન ૫ત્તિ વિગેરે વિભક્તિ કેટલા પ્રકારે ? ઉત્તર - ૫ત્તિ વિગેરે (ત્યાદ્રિ) વિભક્તિ ૧૦ પ્રકારે છે. તેમાંથી ૪ પ્રકારની વિભક્તિ અત્યારે આવશે. (૧) વર્તમાનાવિભક્તિ (૨) હ્યસ્તની વિભક્તિ (૩) વિધ્યર્થ(સપ્તમી) વિભક્તિ (૪) આજ્ઞાર્થ (પંચમી) વિભક્તિ... - પ્રશ્ન ૬ સ્ વિગેરે વિભક્તિ કેટલા પ્રકારે ? કઇ કઇ ? નિ. ૫ માં નામાર્થે પ્રથમા થાય એમ કેમ કહ્યું ? ઉત્તર - ૬ સ્ વિગેરે (સ્યાદ્રિ) વિભક્તિ સાત પ્રકારે છે. (૧) પ્રથમા (૨) દ્વિતીયા (૩) તૃતીયા (૪) ચતુર્થી (૫) પંચમી (૬) ષષ્ઠી (૭) સપ્તમી. વાતઃ પુસ્ત પતિ છોકરો પુસ્તક વાંચે છે- ‘વાંચે છે’ એ ક્રિયાપદ જ કર્તાવાંચનારનો અર્થ બતાવી દે છે. માટે કર્તાની વિભક્તિ લગાડવાની રહેતી નથી. ‘છોકરો’ એ નામ છે એ નામનાં અર્થમાં જ પ્રથમા લગાડવાની છે. ‘છોકરો’ કર્તા ૪૭
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy