SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નોંધ : ક્રિયાપદ સાથે સંબંધ નહીં રાખનારા નામને થતી પદ્ધી વિભક્તિ કારકમાં ગણાતી નથી.... નામનો નામની સાથે સંબંધ હોય છે ત્યારે ષષ્ઠી વિભક્તિ થાય છે તે વાત આગળ જણાવી દીધી છે. પ્રશ્ન - ૨ નામને પ્રથમાવિભક્તિ ક્યારે ક્યારે થાય ? ઉત્તર - ૨ (૧) મુખ્ય નામને પોતાનાં અર્થમાં પ્રથમાવિભક્તિ થાય. ( પા.૧૭. નિ.પ.) વીતઃ પતિ | (૨) કર્મણિપ્રયોગમાં કર્મને પ્રથમાવિભક્તિ થાય.. (પા.૩૦) વાર્તન મોૌ વાદ્યતે | | (૩) સંબોધનના અર્થમાં નામને પ્રથમાવિભક્તિ થાય. (પા. ૨૭. નિ. ૧.) વાત! શું ન પતિ ? . . પ્રશ્ન - ૩ નામને દ્વિતીયાવિભક્તિ ક્યારે થાય ? ઉત્તર - ૩ (૧) (કર્મ અર્થમાં વર્તતાં નામને) કર્મને દ્વિતીયાવિભક્તિ થાય છે. (પા.૨૦ નિ.૨.) ડ્રિો માં વંતિ | (૨) તે, વિના, તથા fધ, મન્તન વિ. અવ્યયનાં યોગમાં નામને દ્વિતીયાવિભક્તિ થાય છે. (તે. (અવ્યય) વિના, સિવાય.) ધર્મમૃતે ન મોક્ષો ભવતિ | - ધર્મ વિના મોક્ષ થતો નથી. ધર્મ વિના સુવું નતિ | - ધર્મ વિના સુખ નથી. fધ[ સંસારમ, – સંસારને ધિક્કાર હો. અન્તરે ધર્મ સુવં મવતિ-ધર્મ વિના સુખ થતું નથી (પા.૩૬ નિ.૪) (૩) ઉપસર્ગપૂર્વકનાં મ્ - ફુદ – ધાતુ હોય તો જેના ઉપર કોપ થતો હોય તે નામ સંપ્રદાન ન થાય. પણ કર્મ થાય અને તે નામને દ્વિતીયાવિભક્તિ લાગે છે. વિનિમિષ્યતિ - તે બાળક ઉપર ગુસ્સો કરે છે. (૪) ક્રિયાવિશેષણ (ક્રિયાનાં અર્થમાં વધારો કરે તે)ને દ્વિતીયા (નપુ.એ.વ.) વિભક્તિ લાગે છે. સુર્વ વસતિ – સુખપૂર્વક રહે છે... પ્રશ્ન - ૩ નામને તૃતીયાવિભક્તિ ક્યારે લાગે ? ઉત્તર - ૩ (૧) કરણ અર્થમાં નામને તૃતીયાવિભક્તિ લાગે છે. તેના તિરતિ | મુશ્કેન વતિ વિ. ૧૦૦
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy