SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન ૧૧ નિ-શમ્-પ્ર—સ્થા ધાતુ કયા ઉપસર્ગનાં યોગે આત્મનેપદ બને છે ? ઉત્તર ૧૧ પરા અને વિ ઉપસર્ગ પછી નિ ધાતુ આ.પ. બને છે... પાનયતે, વિનયતે। સમ્ + ગમ્ ધાતુ આ.પ. બને છે. સજ્જતે... । ઞ + પ્રશ્ ધાતુ આ.પ. બને છે. આપૃચ્છતે-તે આજ્ઞા માંગે છે. સમ્-વિ-પ્ર-અવ ઉપસર્ગ પછી સ્થા ધાતુ આ:પ. થાય છે. સંતિષ્ઠતે, પ્રતિષ્ઠતે, વિતિષ્ઠતે, અતિતે વિ... - પ્રશ્ન ૧૨ નિ.૪(આ)નાં થોડા ઉદા. આપો. ઉત્તર ૧૨ સહાયક કારણ : ज्ञानेन यशो लभते તે જ્ઞાનથી યશ મેળવે છે. उद्यमेन कार्यं सिध्यति ઉદ્યમથી કામ સિદ્ધ થાય છે. રામસ્ય થયા હોવાનું સાન્વંયંતિ-રામની કથા દ્વારા લોકોને ખુશ કરે છે. પ્રયોજન કારણ :कलाभिः जीवति वैयावृत्त्येन वत्सलो भवति श्रद्धया संकल्पः फलति . - · - - - - - તે કલાઓ દ્વારા આજીવિકા મેળવે છે. તે સેવા દ્વારા વહાલો થાય છે. શ્રદ્ધાથી સંકલ્પ ફળે છે. પ્રશ્ન ૧૩ નિ.પ. શા માટે ? ઉત્તર ૧૩ સામાન્યથી દરેક હેતુવાચક નામને ઉપરનાં નિયમથી તૃતીયા વિભક્તિ થવાની જ હતી એમાં હેતુ-ગુણવાચકનામ તરીકે હોય અને સ્ત્રીલિંગ ન હોય તો પંચમીવિભક્તિ પણ થાય... આમ પંચમી કરવા માટે આ નિયમ બનાવ્યો છે. – નાચાત્ બ્રિન:, નાચેન વિન્નઃ । મૂર્ખપણાથી કંટાળેલો.... મોહાર્ બદ્ધ:, મોહેન બદ્ધઃ । મોહથી બંધાયેલો.... ચારિત્રાત્ પતિત:, ચારિત્રે પતિતઃ । ચારિત્રથી પડી ગયેલો... વિ... ૯૨
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy