SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯. કરે છે પણ તાત્કાલીક સુખ શુ ૧ પરંતુ ધર્મ તો તમને તાત્કાલીક સુખી * SRવી મbી છે. પરંતુ તમે એદરથી દુ:ખી છે માટે બહાર જ શરૂ મારી છી, પસુ ધર્મ તમને અંદરથી સુખી બનાવવા માંગે ઈંજે વ્યક્તિ ધર્મ સમજે તેને તી ધર્મ પ્રત્યક્ષ સુખની વાત કરે છે તે દેખાય જ ધર્મ ૨૪ 3લાદ મનને સુખમાં તૃપ્ત રાખવાની વાત કરે છે. - ૨૪ કલા થરની પ્રસન્નતા તે જ ધર્મનું તાત્કાલીક ફળ છે. જ્યારે ચિત્ત અપ્રસન્ન થાય ત્યારે તે 3ળ અધર્મનું છે. જેવી જીવનમાં અધર્મને પકડી એટલે ચિત્ત અપ્રસન્ન થાય છે, જુવનમાં જેવી ધર્મ અપનાવો એટલે ચિત્ત પ્રસૂન્ન થાય છે. જ્યારે પણ મનમાં અશુભ ભાવ થાય ત્યારે અંદરમો અશાંતિ થાય જ. કોઈ એમ નો દી રાઠે ઠે અશુભભાવ કરતાં અંદ૨માં ન મળી. અમુભ ભાવ = દુઃખ જૈટલી , " તેટલું માનસીઠ ૬:ખ. જેમ કોઈ વ્યક્તિને કડવી વસ્તુ આપે તો તેને બેસ્વાદ ઉડવા લાગી. તૈમ અRભભાવ પૈદા કરી એટલે એટરમાં દુ:ખ સંતાપ થાય. જેમ ચપ્સ આપણી પ૨ જૂછે ત્યારે જ તરત જ આગળી ઉપાયને દોઇ લાડુ પછી ન પીય . તૈમ અધર્મ તાત્કાલીક વળ માપે છે. જ્યક ૨૪ કલાર્ક અનુભવ સિ ફળ છે. જૈમાં ય શા કરવાનો સવાલ ન જ આવે. જેને પણ આમાં ઢકા આવે તેને ખાત્રી કરવાની છુટ છે. તેના માટે જીવનમાં થીડી વાર અભિભાવ કેળવો અને પછી 5 અનુભવ થાય છે તેનું અવલોકન કરી. દઈ થડત ઉભભાવ ઉરે અને પ્રસન્નતી ન મળે તે હાથ જ નથી. - જેમ કારેલાનો રસ કડવી જ, ઉપાડની રસ મીઠી જ, મરચા તીખા જે હવાના , સા૩૨ ગળી જ રહેવાની તેમ મનભાવ લીમ્પો અને , રહેવાની છે. - જ્યારે શુભભાવ મધુર, પ્રીતિદાયી માધુર્યનો અનુભાવ ડરાવે નૈવો
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy