SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮-૦ કૌઈ દુ:ખી કરી શકતુ નથી . જૈન મન દુપ્પમાં છે તેને દુનિયામાં કોઈ સુખી કરી &\33 નથી. આ જીવનના વૈધ્ઠ સત્યો છે. જે તેને પકડી વડે તેને ખ્યાલ આવે કે જીવનમાં મનના સુખનું મહત્વ કેટલુ છે. મન અનેઠ પ્રકારના સંતાપથી ઘેરાયેલ છે. અને મનમાં આ બેસી જ્ય તેને થાય હૈ મારે મારા મનને જીતવું છે. શાંત, સ્વસ્થ બનાવવુ છે. જૈને આવી પ્રબળ ઈચ્છા થાય તેની સામે અમે ચિત્તશુદ્ધિની વાત કરીએ તો તેને સાંભળવાનું મન થાય, સાંભળીને ઉતારૂં, અને પછી તેના પર ચિંતન મનન ૩૨વાનું પણ તેને ચાલુ થય. માટે આંતરીકસુખની પ્રધાનતા સમા. तें એક માણસ વ્યવહારમાં ઝરતો હૌય, તેને પેટમાં દુ:ખતુ હોય પણ દુ:ખ કોઈ વાર દેખાતુ નથી છતાં દુ:ખથી વૈવડો વખી ાય. ભલે આ ટારીરનુ દુ:ખ છે. દુઃખના પણ ઘણા પ્રકાર છે. તેમ મનનુ દુ:ખ ભલે બદાર દેખાતુ નથી પણ શરીરના દુઃખ કરતાં પણ અધિક છે. તેમ એક માણસને અપડેટ થવા બધી સાધનસામગ્રી આપી તૈ પરીને બનીઠની તૈયાર થઈ બહાર નીકી કોઇ ગ્રુપમાં બેઠી. અને પછી પાછળથી ૫-૨૫ માંગ તેના કપડામાં નાંખી દો તો શુ હાલત થાય? ઘડીકમાં અગ્નિથી ઘટી ભરે, ઘડીઝમાં ત્યાં ઘટકો, હાલત થ્રુ 1 વાંચન ૧૬:ખી ! તેમ આપી ત્યાં લખ્યુ કે વ્યવહારમાં તમે અપડેટ થઈને વરતાં શૈવ પણ મનમાં વિકારો ભરેલા હોવાના કારણે ઘડીકમાં આ વિકાર બદી થી ભરે, ડીઝમાં બીને વિકાર નવી ઘટડો ભરે, માટે તમારી શુ હાલત હોય છે? પરંતુ આનાથી મન ગામમય છે તે દેખાય છે. ખરું ! ૨૪ ૩ભાઠ મન તેનાથી વ્યાşળ હોવાના કારી નાસ આપનુ હોય છે. પતુ તમે જો માને દુઃખ સમળે તો તમારા જીવનની દિર્ગ બદલાયા વગર ન ૨૬. ઘણા ઠરે છે. ધર્મ પરલોકના સુખની અાત્માના સુખની વા
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy