SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ge સમજાવવાનું શું દુ:ખનો ત્યાગ કરું એજ ધર્મની યાજ્ઞા છે. તમે સુખને જીવનમાં અપનાવશો એટલે ઘર્મ જ અપનાવ્યો છંદેવાર્શે. દુ:ખને ભવનમાં જેટલુ ઉભુ કરશો તેટલું પાપ છે. તમારા આત્માને જેટલું દુઃખ આપશો ત્રાસ અાપશો તેટલું પાપ છે આત્માને , મનને શાંતિ આપવા માટે શરીરના થડા ને વેઠવુ પડે. ઉપાધ્યાય, મદારા જન્માવે તપમનું વર્ણન કરતાં કહ્યું છે ત૫ ધર્મમાં સુખ ઘણું છે. જે પછી તપમાં ઝાથાઝણ માને છે તેની તો બુદ્ધિ બગડી ગઈ છે. તપમાં આત્માની અને મનની શાંતિનું સુખ છે. તપ જો પાર કરતાં આવડે તી ghકી, વિઝા૨ો, આસકિતથી મુક્ત થવાય. જેથી માત્મામાં શાંતિનો અનુભવ થાય અને તેથી તેને મન મળે. મળે ત્યારે શરીરને મન ન મળે. શરીર અને બુભને તો બાજુ પર ઝૂડી દવાના જારી તેને સમકશક્તિ નથી. માટે તેને તમે ફ્રન્વન્સ ડરાવી શકો તેમ નથી પણ મનને એ ન્વીન્સ ૪૨ાવી તી ચીલી હાથમાં આવી જાય . હવે ચીટલીવાળા મનને પwા નવ વસવા દેવુ નહિ. જ્યારે અધ્યા ની ચોટલી પણ હાથમાં નથી ચને પાછુ નવા જ બે હય. લીઝ કરે છે સાહેબ અમને ટાઈમ નથી પણ અત્યારે તમારે જીવનમાં જેટલો સઈમ છે તેટલી ટાઈમ તો તમને ધ્યારેય નહોતો. ડાક્કા યેનો પહેલા નહોતા. પરંતુ અત્યારે યેના કારણે મોટે ભાગે તમને નવરાશ છે. માટે જ ટી.વી.ની. સામે 3લા સુધી બેસી રહી છે. પ્રત્યારે તમને ટોળટપ્પા. ફરવા ઘર્ગો ટાઈમ આરામથી રખડી પકા છો છે. માટે નવરાશમાં ડયાં તોફાન છે તે વિચારજો. પરંતુ હજુ તમને તમારા મનને બુમાં લેવાની તૈયારી નથી . પ્રેઝ ટત સારા તમારા મનને કાબુમાં ૪ઈ રીતે લઈ શકાય તે બતાવ્યુ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy